1. Home
  2. Tag "Renovation"

રાજકોટ જિલ્લામાં રાજાશાહી વખતની 11 પ્રાથમિક શાળાઓનો 5.14 કરોડના ખર્ચે જીણોદ્ધાર કરાશે

રાજકોટઃ જિલ્લામાં રાજાશાહી વખતની 11 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાના વર્ષો જુના ખખડધજ  હેરિટેજ મકાનો આગવી ઓળખસમા ઊભા છે. વર્ષો જુના મકાનો હોવાથી તેને મરામત કરાવવા જરૂરી છે. ત્યારે જિલ્લાના 11 હેરિટેજ શાળાઓનુ રૂ.5.14 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે. જેમાં ધોરાજી અને ઉપલેટામાં આંતરિયાળ વિસ્તારોમાં આવેલી રાજાશાહી સમયની પ્રાથમિક શાળાઓ છેલ્લા ઘણાં સમયથી જર્જરિત […]

અમદાવાદમાં એલિસબ્રિજનું 26,78 કરોડના ખર્ચે મજબુતીકરણ કરીને હેરિટેજ સ્થળ તરીકે વિક્સાવાશે

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં અંગ્રેજોના શાસનકાળમાં બનેલો 130 વર્ષ જૂનો ઐતિહાસિક એલિસબ્રિજને વર્ષોથી વાહન વ્યવહાર માટે બંધ કરાયેલો છે. આ બ્રિજ હેરિટેજ સમો હોવાથી તેની જાળવણી માટે દરકાર લેવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એલિસબ્રિજનું રૂ. 26.78 કરોડના ખર્ચે મજબૂતીકરણ કરવામાં આવશે. એલિસબ્રિજને મજબૂત કર્યા બાદ વચ્ચેનો ભાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આર્ક્ટિક્ચરલ એલીમેન્ટસ અંતર્ગત […]

માતાના મઢઃ આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો

અમદાવાદઃ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ‘માતાના મઢ’ ખાતે આવેલ આશાપુરા ધામમાં વિકાસ કાર્યોનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે રૂ. 32.71 કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે કે જેના હેઠળ આશાપુરા મંદિર યાત્રાધામ પરિસર ખાતે આવેલ ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડનું અદ્યતન નવીનીકરણ કરી દેવામાં આવ્યું […]

અયોધ્યા બાદ કર્ણાટકમાં પણ ભવ્ય રામ મંદિર બનશે, તમામ મંદિરો અને મઠોનું નવીનીકરણ કરશે

બેંગ્લોરઃ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે અને જાન્યુઆરી 2024 સુધીમાં મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવે તેવી આશા છે. દરમિયાન હવે અયોધ્યા બાદ કર્ણાટકમાં ભગવાન શ્રી રામજીનું ભવ્ય મંદિર બનાવામાં આવશે. આ અંગે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ જાહેરાત કરી હતી. તેમજ તમામ મંદિરો અને મઠોનું નવીનીકરણ કરવામાં આવશે.  ધાર્મિક […]

પાટણના ઐતિહાસિક ખાનસરોવર દરવાજાનું કરોડોનાં ખર્ચે નવિનીકરણનું કામ હાથ ધરાયું

પાટણઃ  શહેરમાં ઐતિહાસિક ગણાતા ઘણા સ્થળો આવેલા છે. જેમાં શહેરમાં પ્રવેશવા માટે પ્રાચીન સમયનાં અને હાલમાં એક સ્મારક તરીકે સચવાઇ રહેલા “ખાનસરોવર” દરવાજા જેવા કલાત્મક દરવાજાનું આખરે કેન્દ્રિય પૂરાતત્વ વિભાગ દ્વારા કરોડોનાં ખર્ચે નવીનીકરણ હાથ ધરાયું છે. શહેરના ખાનસરોવર  દરવાજાનું 2001નાં ભૂંકપમાં કેટલેક અંશે નુકશાન થયું હતું. આ દરવાજાનાં પ્રવેશ દ્વારની બંને તરફનાં ‘ગવાક્ષ’ ઝરૂખાઓની […]

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન રૂપિયા 4 કરોડના ખર્ચે આંગણવાડીઓનું રિનોવેશન કરશે

ગાંધીનગરઃ  શહેરની મ્યુનિ,કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં વિવિધ વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 2022-23માં 4 કરોડના નવા સૂચિત કામોની યાદીમાં તંત્ર દ્વારા આંગણવાડીઓના રિનોવેશનનો નિર્ણય લેવાયો હતો.મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારની 111 આંગણવાડીઓનું સંચાલન હવે મ્યુનિ. દ્વારા કરાશે, અને જર્જરીત થયેલી આંગણવાડીઓના મકાનોનું  4 કરોડના ખર્ચ રિનોવેશન કરાશે. […]

અમદાવાદમાં નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમને 50 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે

અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમને રૂપિયા 50 કરોડના ખર્ચે રિનોવેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ  62 વર્ષ જુના સરદાર પટેલ સ્ટેડિયમની જર્જરિત હાલતને ધ્યાનમાં રાખીને હવે કોઈ કાર્યક્રમ કે ઇવેન્ટ માટે ન આપવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. જોકે સ્ટેડિયમમાં આવેલા મેદાનનો ક્રિકેટ તેમજ અન્ય માટે ઉપયોગ થઈ શકશે. […]

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડિંગનું 15 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગનું રૂપિયા 15 કરોડના ખર્ચે રિપેરીંગ પીઆઇયુ દ્વારા કરવામાં આવશે. જોકે કોરોનાની મહામારી ચાલતી હોવાથી રિપેરીંગ કામગીરી થાય અને દર્દીઓને સારવાર મળી રહે તે મુજબ તબક્કાવાર રિપેરીંગની કામગીરી કરવામાં આવશે. હાલમાં સિવિલમાં જે બિલ્ડિંગ છે તે લગભગ 8 વર્ષ પહેલા બનાવાયુ હતુ હોસ્પિટલમાં આવનારા દર્દીઓની સંખ્યાને જોતા જૂના બિલ્ડિંગનો […]

રાજ્યમાં હવે ઐતિહાસિક વારસો ધરાવતી શાળાઓનું નવીનીકરણ કરાશે

હવે ઐતિહાસિક મહત્વ-વારસો ધરાવતી શાળાઓનું થશે નવીનીકરણ વારસાગત સ્થાપત્ય ધરાવતી શાળાઓનું હવે નવીનીકરણ કરાશે આ માટે રાજ્યના બજેટમાં આ વખતે રૂ.25 કરોડની જોગવાઇ કરાઇ છે અમદાવાદ: રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ઐતિહાસિક મહત્વ તેમજ ઐતિહાસિક વારસો ધરાવતી શાળાઓનું નવીનીકરણ થશે. વિશેષ પ્રકારનું વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ […]

વડનગરના ખેડૂતોને મળશે એપીએમસી, એક મહિનામાં કરાશે નવીનીકરણ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરના ખેડૂતોને હવે નજીકમાં એપીએમસીનો લાભ મળશે. વડનગરમાં બંધ પડેલા એપીએમસીનું આગામી એક મહિનામાં નવીનીકરણ કરવામાં આવશે. એપીએમસી માર્કેટયાર્ડ જે જગ્યા ઉપર બન્યું હતું તેનું એનએ થયું ન હતું. જો કે, રાજ્ય સરકાર દ્વારા આ જગ્યાને એનએ પરવાનગી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાના વડનગરમાં વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code