સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં માત્ર બે મહિના ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ગત ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડવાથી મોટાભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. કેટલાક જળાશયો સૌની યોજનામાં નર્મદાના નીરથી ભરવામાં આવે છે. પરંતુ કેટલાક નાના ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના ગામોમાં નર્મદાનું પાણી પાઈપલાઈન દ્વારા આપવામાં આવતું હોવાથી ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા ઊભી નહીં થાય, પરંતુ સિંચાઈના પ્રશ્ને ખેડુતોના […]