1. Home
  2. Tag "reservoirs"

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જળાશયોમાં નવા પાણીની વ્યાપક આવક, નર્મદા ડેમની સપાટી 128.51 મીટરે પહોંચી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સતત વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. રાજકોટનો આજી-1 ડેમ, ધોરાજીનો ભાદર-2 અને ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયો છે. જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા રહેવા માટે તાકીદ કરવા આવી છે. બીજી તરફ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળ સપાટી 128.51 મીટરે પહોંચી છે. નર્મદા […]

ઉનાળાના પ્રારંભે સૌરાષ્ટ્રના ધણા જળાશયોમાં તળિયા દેખાયા, ગરમી વધતા પાણીની સમસ્યા વિકટ બનશે

રાજકોટઃ ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન સાથે કેટલાક વિસ્તારોમાં પાણીની રામાયણ શરૂ થઈ છે. સૌરાષ્ટ્રના ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. ઘણા વિસ્તારો પર જળસંકટ તોળાઈ રહ્યું છે.  ઉનાળાના પ્રારંભે આવી સ્થિતિ છે. ત્યારે સૌની યોજના હેઠળ તળાવો ભરવાની પણ માગ ઊઠી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ, અમરેલી તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય […]

ભાવનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જળાશયોમાં 55.67 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે મોટાભાગના જળાશયોમાં પાણીનો સંગ્રહ સારોએવો થયો હતો. ઉનાળાના પ્રારંભે ભાવનગર જિલ્લાના જળાશયોમાં સરેરાશ 55.67 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે ખેડુતોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તેવી શક્યતા છે. જોકે જિલ્લામાં પાણીના તળ ખૂબ ઊંડા ઉતરી ગયા છે. અને કેનેલો દ્વારા સિંચાઈની તમામ તાલુકામાં […]

સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે, સૌની યોજના હેઠળ જળાશયો ભરાશે

અમદાવાદઃ સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે. તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના […]

સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં માત્ર બે મહિના ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ગત ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડવાથી મોટાભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. કેટલાક જળાશયો સૌની યોજનામાં નર્મદાના નીરથી ભરવામાં આવે છે. પરંતુ કેટલાક નાના ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના ગામોમાં નર્મદાનું પાણી પાઈપલાઈન દ્વારા આપવામાં આવતું હોવાથી ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા ઊભી નહીં થાય, પરંતુ સિંચાઈના પ્રશ્ને ખેડુતોના […]

રાજ્યના જળાશયોમાં પાણીનો માત્ર 22.90 ટકા જથ્થો, વરસાદ ખેંચાશે તો વિકટ સ્થિતિ સર્જાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં અષાઢી બીજ પહેલા જ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. પરંતુ મેઘરાજા હજુ મન મુકીને વરસ્યા નથી. વરસાદના છૂટા-છવાયા વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે રાજ્યના જળાશયોમાં માત્ર 22.90 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હવે જો વરસાદ ખેંચાશે તો પાણીની વિકટ સ્થિતિ સર્જાશે. જો કે હવામાન વિભાગે સપ્તાહમાં ભારે વરસાદની આગાહી કરી છે […]

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલઃ જળાશયોમાં નવા પાણની આવક, નદી-નાળા છલકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચુક્યો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળો ઉપર મેઘમહેર થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં વરસાદને પગલે જળાશયોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે અમરેલી અને જૂનાગઢમાં નદી-નાળા છલકાયાં હતા. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. જૂનાગઢ જિલ્લાના બિલખા, ઉમરાળી ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિસાવદરમાં  તો એક જ […]

ઉત્તર ગુજરાતના જળાશયોમાં 16 ટકા અને કચ્છના ડેમોમાં માત્ર 23 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે ઘણાબધા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પાણીનો માત્ર જુજ જથ્થો બચ્યો છે. જ્યારે કચ્છમાં પણ જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક જળાશયોની પણ આવી જ સ્થિતિ છે. રાજ્યના સિંચાઈ વિભાગના કહેવા મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં તો અનુક્રમે 16 અન 23 ટકા જ […]

ગુજરાતઃ સૌની યોજના હેઠળ 53 જળાશયો, 131 તળાવ અને 863 ચેકડમમાં નર્મદાનું પાણી ભરાયું

અમદાવાદઃ ગુજરાતમાં અંદાજીત રૂ. 72 હજાર કરોડના ખર્ચે નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે. કચ્છ શાખા નહેરનું વિતરણ માળખું, મીસીંગ લીંક, સબમાઈનોર પઈપલાઈન ની બાકી રહેલી કામગીરી 6 ટકા જેટલી છે. તે વર્ષ 2022-23માં પૂર્ણ કરવાના સંકલ્પ સાથે બજેટમાં રૂ. 3020 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  કચ્છ વિસ્તારમાં નર્મદાના પુરના વધારાના 1 મિલિયન […]

સરકાર ખેડુતોને પાણી આપવા પ્રયાસ કરી રહી છે, પણ જળાશયોમાં સરેરાશ 35 ટકા જ પાણી છેઃ નીતિન પટેલ

ગોધરા : પંચમહાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની અધ્યક્ષતામાં 75 માં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી કરાઈ હતી. ગોધરા હેડ ક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રીએ ધ્વજ વંદન કર્યું હતું. ત્યારે ખેડૂતોની સ્થિતિ અંગે નીતિન પટેલનું મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, વરસાદ ખેંચાતા સિંચાઈની સમસ્યા ઊભી થઈ છે. મોટાભાગના ડેમમાં સરેરાશ 35 ટકા પાણીનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code