પાવગઢ મંદિરઃ 5 હજાર કરતા વઘુ ભક્તો જમી શકે તેવા ભોજનાલયનું નિર્માણ કરાશે
અમદાવાદઃ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા કુદરતી સોદર્યથી ભરપૂર પાવાગઢ પર્વત આવેલો છે. આ પર્વત પર ગુજરાતીઓના આસ્થાના કેન્દ્ર જગતજનની મા કાલિકાનું મંદિર આવેલું છે. વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો શ્રી મહાકાળી માતાજીના દર્શને આવે છે. માતાજીના દર્શન કરીને અને કુદરતી સોદર્ય નિહાળી ઘન્યતા અનુભવે છે. ગુજરાતીઓના આસ્થા કેન્દ્ર સમા પાવાગઢ સાથે અનેક દંતકંથાઓ લોકમુખે […]