અમદાવાદ સહિત 36 શહેરોમાં હોટલ–રેસ્ટોરન્ટને ૧૧ વાગ્યા સુધી હોમ ડિલિવરીની છૂટ આપો: ગુજરાત ચેમ્બર
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે સરકાર દ્વારા કોટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જેમાં વેપારીઓને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી વેપાર કરવાની છુટ આપવામાં આવી છે. હવે સરકાર દ્વારા છૂટછાટ ચાલુ રાખવી કે વધારવી તે અંગે તા. 27મીના રોજ નિર્ણય લેવામાં આવશે. વેપારીઓ સાંજના 7 વાગ્યા સુધી દુકાન ખોલનાની મંજુરી આપવાની માગ કરી રહ્યા છે. ત્યારે […]