ગુજરાતમાં ધો-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું
અમદાવાદ, 4 મે 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો-12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા ધો-12 સાયન્સનું 84.33 અને ધો-12 સામાન્ય પ્રવાહનું 92.71 ટકા જેટલુ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા આજે ધો-12 વિજ્ઞાનપ્રવાહનું 84.33 ટકા […]


