પ્રાથમિક શાળાઓમાં આચાર્યો અને મુખ્ય શિક્ષકને સત્ર પૂર્ણ થયા બાદ જ નિવૃત કરાશે
અમદાવાદ, 12 મે 2026 : Principals and head teachers will be retired only after the session ends રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે અનેક શિક્ષકો વય મર્યાદાને કારણે નિવૃત થતા હોય છે. હાલ મહિનાના અંતિમ દિવસે નિવૃત કરવાનો નિયમ છે. પણ હવે રાજ્યના શિક્ષણ વિભાગે આચાર્યો અને મુખ્ય શિક્ષકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાથમિક […]


