1. Home
  2. Tag "ritual"

આતંકવાદી જાહેર કરનાયેલા મીરની જાણો કર્મકુંડળી, ટાર્ગેટ કિલિંગને ઘટનોનો છે મુખ્ય સુત્રધાર

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે મોદી સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન ગૃહમંત્રાલયે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદના ત્રાસવાદી અરબાઝ અહમદ મીરને આતંકવાદી જાહેર કર્યો છે. પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ફરમાન ઉપર કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ સહિતના ગુનાઓને અંજામ આપીને લોહીની નદીઓ વહેડાવતા મીર અનેક ગુનામાં વોન્ડેટ છે. સરકાર […]

કોરોના મહામારી વચ્ચે પોસ્ટ વિભાગની નવી પહેલઃ ધાર્મિક વિધી સાથે કરશે અસ્થિઓનું વિસર્જન

દિલ્હીઃ કોરોના મહામારીમાં અનેક પીડિતોના અવસાન થતા તેમના પરિવારજનોએ મૃતદેહ ગંગામાં વહેતા કર્યાં હતા. જ્યારે કેટલાક લોકો મૃતદેહને રસ્તા વચ્ચે મુકીને ફરાર થઈ ગયા હતા. કોરોના મહામારીને પગલે પરિવારજનો સંક્રમણના ડરે અંતિમવિધીથી દૂર ભાગતા હતા. જો કે, હવે પોસ્ટ વિભાગ મૃતકોના પરિવારજનોની વ્હારે આવ્યું છે. જોધપુર શહેર પોસ્ટ વિભાગે નવી પહેલ શરૂ કરી છે. જોધપુરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code