1. Home
  2. Tag "road accident"

ઉત્તરપ્રદેશ: મૈનપુરીમાં ટ્રેક્ટર-ટ્રોલી સાથે ટ્રકની ટક્કર, ચાર મહિલાઓના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના મૈનપુરીના ભોગગાંવમાં શનિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર મહિલાઓના મોત થયા હતા, જ્યારે 24 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.  ટ્રકે રોડ કિનારે ઉભેલા ટ્રેક્ટર-ટ્રોલીને ટક્કર મારી હતી. નામકરણ સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહેલા સ્ત્રી-પુરુષોને ટ્રેકટર-ટ્રોલીમાં પરત જઈ રહી હતી. માર્ગમાં આ અકસ્માત થયો હતો. આ દૂર્ઘટનાની જાણ થતા […]

દાહોદમાં ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત, સાત ઘાયલ

દાહોદના સરહદી વિસ્તારમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થયો છે. તાજેતરમાં જ નડિયાદ નજીક કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10ના કરુણ મોતની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન દાહોદમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ગોધરા-અમદાવાદ […]

લાંબા અંતરની મુસાફરીમાં વાહન ચાલકો રોડ હિપ્નોસિસનો શિકાર બનતા અકસ્માતની ઘટના બને છે

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. માર્ગ અકસ્માતના બનાવો ઘટે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ઓડિશા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (STA) એ અકસ્માતોની શક્યતાઓને ઘટાડવા માટે ડ્રાઇવરોને લાંબા અંતરની મુસાફરી કરતી વખતે રોડ હિપ્નોસિસ ટાળવાની સલાહ આપી છે. રોડ હિપ્નોસિસ એ એક શારીરિક સ્થિતિ છે જેના […]

કચ્છઃ ભુજ-ભચાઉ હાઈવે પર માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિના મોત

જીપના ચાલકે સ્ટિયરિંગનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો અકસ્માતની આ ઘટનામાં પાંચ વ્યક્તિઓને ઈજા પોલીસે સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. તાજેતરમાં જ મોટરકાર કેનાલમાં ખાબકવાની ઘટના બની હતી. આ ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં કચ્છમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઈ […]

હરિયાણાઃ સ્કૂલ બસ પલટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં 6 બાળકોના મોત

નવી દિલ્હીઃ હરિયાણામાં સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી બસને અકસ્માત નડતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. માર્ગ અકસ્માતની આ ઘટનામાં 6 બાળકોના કરૂણ મોત થયાં હતા. જ્યારે 15થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, હરિયાણામાં મહેન્દ્રગઢના કનિનાના ઉન્હાની ગામ પાસે એક સ્કૂલ બસ પલટી જતાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં […]

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત થયા હતા. આ અકસ્માતમાં બે ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા હતા, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. મળતી માહિતી મુજબ, પ્રયાગરાજ લખનૌ હાઈવે પર કુંડામાં હાથીગવાનની ફુલમતી પાસે વિંધ્યાચલ જઈ […]

નૈનીતાલમાં મુસાફરો ભરેલુ વાહન ખીણમાં ખાબક્યું, આઠ વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ નૈનીતાલ નજીક બેતાલઘાટ વિસ્તારના મલ્લા ગામમાં ઉંચકોટ મોટર રોડ પર મોડી રાત્રે લગભગ એક પીકઅપ 200 મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત આઠ લોકોના મોત થયા હતા. વાહનમાં મુસાફરી કરી રહેલા બે નેપાળી મજૂરો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને હાયર સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે. નૈનીતાલ નજીક ઉંડી […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતઃ 3ના મોત

અમદાવાદઃ ચોટીલાથી દર્દીને લઈને રાજકોટ જઈ રહેલી એમ્બ્યુલન્સને માર્ગમાં અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં એમ્બ્યુલના ચાલક અને દર્દીના બે સંબંધીના મૃત્યુ થયાં હતા. ચોટીલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ચોટીલાની હોસ્પિટલમાં સારવારહ લેતા દર્દીને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો. જેથી દર્દીના સ્વજનો તેને એમ્બ્યુલન્સમાં લઈને […]

માર્ગ અકસ્માતના બનાવમાં પીડિતોને કેશલેસ સારવાર મળશે, સરકાર શરૂ કરશે પાયલોટ પ્રોજેક્ટ

નવી દિલ્હીઃ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને કેશલેસ સારવાર આપવાના એક પાયલોટ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર તૈયાર છે. ચંદીગઢમાં આ પ્રોજોક્ટને શરૂ કરવા કેન્દ્ર સકરકાર તૈયાર છે. જો પ્રોજેક્ટ સફળ થશે તો કેશલેસ સારવારની સુવિધા દેશભરમાં વિસ્તારવામાં આવી શકે છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પીડિતોની સમયસર સંભાળ સુનિશ્ચિત કરીને કરવાનો છે.  ખાસ કરીને પ્રથમ કલાકમાં તેની […]

વડોદરા અને ખેડામાં ગમખ્વાર અકસ્માતના બે બનાવમાં સાતના મોત

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે દરમિયાન નર્મદાના રાજપીપળામાં વડોદરાના પરિવારને નડેલા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિના કરુણ મોત થયા હતા. જ્યારે ખેડામાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદાના રાજપીપળાથી કારમાં વડોદરા આવતા પરિવારને ભરૂચ પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code