1. Home
  2. Tag "road accident"

ખૈબર પખ્તુનખ્વામાં ગમખ્વાર માર્ગ અકસ્માત, નવ લોકોના મોત

લાહોરઃ પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. બસ સ્ટેન્ડ પાસે એક પેસેન્જર બસ અથડાઈ હતી. જેમાં નવ લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કરક જિલ્લામાં સિંધુ હાઇવે પર અંબેરી કલ્લા નજીક આ અકસ્માત થયો હતો જ્યારે એક પેસેન્જર કોચ અને ટ્રેલર વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માત વધુ […]

માર્ગ અકસ્માતની ઘટનામાં પીડિતને રૂ. 1.5 લાખ સુધી મળશે કેશલેસ સારવાર

નવી દિલ્હીઃ હવે કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને કેશલેસ સારવાર મળી શકશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેશલેસ સારવાર યોજનાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત અકસ્માતમાં પીડિતોની સાત દિવસની સારવાર માટે 1.5 લાખ રૂપિયાનો ખર્ચ સરકાર ભોગવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અકસ્માતના 24 […]

વડોદરામાં નજીક રાત્રે પૂરફાટ ઝડપે કાર રોડ પરથી ઉતરી તળાવમાં ખાબકતા એકનું મોત

• વડોદરાના ગોરવા લક્ષ્મીપુરા મુક્તિધામ પાસેના તળાવમાં કાર ખાબકી • કારમાં સવાર એક યુવાન તરીને બહાર નીકળી ગયો • ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને કારને તળાવમાંથી બહાર કાઢી વડોદરાઃ શહેર નજીક ગોરવા લક્ષ્મીપુરા મુક્તિધામ પાસે રોડ પર ગત મોડીરાત્રે પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પરથી ઉતરીને નજીકના તળાવમાં ખાબકી હતી […]

યુપીના શાહજહાંપુરમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત

લખનૌઃ શાહજહાંપુર જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચેની અથડામણમાં પાંચ લોકોના મોત થયા હતા અને એટલી જ સંખ્યામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. પોલીસે જણાવ્યું કે દુર્ઘટના રાત્રે બરેલી-ઈટાવા રોડ પર બરખેડા જયપાલ ઈન્ટરસેક્શન પાસે સર્જાઈ હતી જ્યારે જિલ્લાના કાંત ટાઉનનો રહેવાસી રિયાજુલ અલી તેના પરિવાર […]

ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં આટલા લોકો ગુમાવે છે જીવ

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું હતું કે માર્ગ અકસ્માતો પર ભારતનો રેકોર્ડ એટલો ખરાબ છે જેના કારણે વિશ્વ પરિષદોમાં આ મુદ્દે મોઢુ છુપાવું પડે છે. ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે તેમના મંત્રાલયના તમામ પ્રયાસો છતાં માર્ગ અકસ્માતો ઘટ્યા નથી પરંતુ વધ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું […]

કર્ણાટકઃ પ્રથમવાર પોસ્ટિંગ પર જઈ રહેલા IPS અધિકારીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

બેંગ્લુરુઃ કર્ણાટકના હાસન જિલ્લામાંથી એક IPS અધિકારીનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. તેઓ તેમના પ્રથમ પોસ્ટિંગ પર ચાર્જ લેવાના હતા. જો કે, તે  પહેલા જ માર્ગ અકસ્માતમાં તેમનું અવસાન થયાનું જાણવા મળે છે.  કર્ણાટક કેડરના 2023 બેચના IPS અધિકારી હર્ષ વર્ધન મધ્યપ્રદેશના રહેવાસી હતા. હર્ષવર્ધન જે પોલીસ વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા તેનું હસન તાલુકામાં કિટ્ટાને […]

કેરળમાં ટ્રક રોડની સાઈડમાં બનેલા તંબુમાં ઘૂસી, પાંચના મોત

બેંગ્લોરઃ કેરળના ત્રિશુલ જિલ્લામાં મંગળવારે વહેલી સવારે એક ટ્રક રસ્તાની બાજુમાં બનેલા તંબુમાં ઘૂસી જતાં ત્યાં સૂઈ રહેલા બે બાળકો સહિત ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, વાલપાડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નાટીકા ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વિચરતીજાતિના લોકો તેમના તંબુઓમાં સૂતા હતા […]

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં મોટો માર્ગ અકસ્માત, ચાર મહિલાઓ સહિત પાંચના મોત

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. બિલ્હૌર કટરા સ્ટેટ હાઈવે પર મલ્લવાન કોતવાલી વિસ્તારમાં લગ્નના મહેમાનોથી ભરેલી બોલેરો અને મિની બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં બોલેરોમાં સવાર ચાર મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા હતા. બોલેરોમાં સવાર પાંચ લોકોને પણ ઈજા થઈ હતી. માધૌગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સેઉધઈ ગામમાં […]

રાજસ્થાનઃ પાલીમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત, 2 ઘાયલ

કારમાં સવાર પરિવાર મહારાષ્ટ્રના કોલ્હાપુરનો હતો ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં જયપુર: રાજસ્થાનના પાલી જિલ્લાના કેનપુરા ગામ પાસે માર્ગ ઉપરથી પસાર થતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમવતા કાર રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી અને ખાડામાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિને ઈજા થતા […]

અલ્મોડામાં માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક 36 પર પહોંચ્યો, પૌડી-અલ્મોડાના ARTO સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના અલ્મોડામાં થયેલા હુમલાને લઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આકરુ વલણ અપનાવીને પૌડી અને અલ્મોડાના સંબંધિત વિસ્તારના એઆરટીઓ પ્રવર્તનને સસ્પેન્ડ કરવાના આદેશ કર્યાં છે. તેમજ આયુક્ત કુમાઉં મંડલએ સમગ્ર ઘટનાની તપાસ માટે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ કર્યાં છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 36ના મોત થયાં છે. મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. મૃતકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code