1. Home
  2. Tag "road accident"

માર્ગ અકસ્માતના બનાવોમાં સૌથી યુવાનો બને છે ભોગ

નવી દિલ્હીઃ દિલ્હીના AIIMS ટ્રોમા સેન્ટર દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, દિલ્હીમાં ટુ-વ્હીલર પર સવારી કરતા 40 ટકા પાછળ બેસનારા હેલ્મેટ પહેરતા નથી, જેના કારણે માથામાં તેમને ઈજાઓ થઈ હતી. જો કે, ડેટામાં એ પણ જાણવા મળ્યું છે કે લગભગ 85 ટકા ટુ-વ્હીલર સવારોએ હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે બાકીના લોકોએ માથાની ઇજાઓથી બચવા માટે […]

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં 14 વ્યક્તિના મોત, કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય

ભોપાલઃ મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક પિક-અપ વાન પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. બડઝરના ઘાટમાં પિક-અપ વાનના ચાલકો ગાડી પર કાબૂ ગુમાવતા વાન પલટી ગઈ હતી. જેના કારણે 6 પુરૂષ અને 8 મહિલાઓના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા તમામ […]

માલીમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 31 લોકોના મોત

નવી દિલ્હીઃ માલીમાં બસ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા હતા. આ ઘટના પશ્ચિમ શહેરના કેનિબામાં બની હતી જ્યારે એક બસ નદી પરના પુલ પરથી પડી હતી. આ રોડ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ ઘટના અંગે પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે મંગળવારેમાલીમાં 31 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. […]

રાજ્યમાં માર્ગ અકસ્માતના વિવિધ બનાવમાં 9 વ્યક્તિના મોત

અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ઉત્તર ગુજરાતના પાટણમાં સર્જાયેલી ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થયાં હતા. જ્યારે પાદરામાં હાઈવે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના અને અરવલ્લીના ધનસુરા નજીક સર્જાયેલા રોડ અકસ્માતના બનાવમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પાટણના સાંતલપુર નજીક […]

દેશમાં એક જ વર્ષમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં 32 હજાર રાહદારીઓના મોત

નવી દિલ્હીઃ માર્ગ અકસ્માતમાં રાહદારીઓ સૌથી વધુ સંવેદનશીલ હોય છે. ભારતમાં લગભગ 32 હજાર રાહદારીઓ માર્ગ અકસ્માતમાં માર્યા ગયા છે. રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હાએ ગુરુવારે ગૃહમાં આ માહિતી રજૂ કરતી વખતે રસ્તા પર ચાલતા રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. રાજ્યસભાના સાંસદે ગૃહમાં જણાવ્યું કે 58 ટકા માર્ગ અકસ્માતોમાં રાહદારીઓ સામેલ છે. ભારતમાં અકસ્માતોના […]

ગાંધીનગર નજીક રાંધેજા પાસે કારને નડ્યો અકસ્માત, પાંચના મોત

અમદાવાદઃ રાજ્યમાં દિવાળીના તહેવારોમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન રાજ્યની રાજધાની ગાંધીનગર નજીક રાંધેજા પાસે પૂરઝડપે પસાર થતી કારને સર્જાયેલા અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓ માણસાના હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર ગાંધીનગરના રાંધેજા-પેથાપુર […]

આણંદમાં મોટરકાર અને સ્કુટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પિતા-પુત્રીના મોત, બે વ્યક્તિ ઘાયલ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતોના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન આણંદમાં બોરસક-રાસ રોડ પર પૂરઝડપે પસાર થતી મોટરકારે એક સ્કુટરને અડફેટે લીધું હતું. કારની સ્પીડ એટલી વધારે હતી કે, ટક્કર વાગ્યા બાદ સ્કુટર પર સવાર પરિવાર ફુટબોલની જેમ ઉછળીને રોડની સાઈડમાં પડકાયા હતા. આ દુર્ઘટનામાં સ્કુટર ઉપર સવાર પિતા-પુત્રીના કરુણ મોત થયાં હતા. […]

ઉત્તર ગુજરાતમાં સતલાસણા અને શામળાજીમાં રોડ અકસ્માતના બે બનાવોમાં 7નાં મોત

અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ રોજબરોજ વધતું જાય છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં શનિવારે સર્જાયેલા બે જુદા જુદા અકસ્માતોમાં સાત વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. મહેસાણાના સતલાસણા પાસે ગોઠડા હાઈવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેમજ અકસ્માતનો બીજો બનાવ શામળાજી […]

માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો, એક વર્ષમાં 4.61 લાખ રોડ અકસ્માતના બનાવમાં 1.69 લાખ લોકોના થયા મોત

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2022માં કુલ 4,61,312 માર્ગ અકસ્માતો થયા હતા. જેમાંથી 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યા હતો, જ્યારે 4,43,366 લોકો ઘાયલ થયા હતા. રોડ ટ્રાન્સ અને હાઈવે મંત્રાલય દ્વારા ‘રોડ એક્સિડેન્ટ્સ ઇન ઈન્ડિયા – 2022‘ શીર્ષક દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, દર કલાકે 53 માર્ગ અકસ્માતો થયા છે અને દર કલાકે 19 લોકો માર્ગ […]

ઉત્તર ગુજરાતના પાટણમાં ગમખ્વાર અકસ્માત, 3 યુવાનોના મોત

પોલીસ સ્ટેશન નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના શંખેશ્વર માર્ગ ઉપર મોટરકાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં મોટરકારમાં સવાર 3 યુવાનોના મોત થયાં હતા. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર વ્યક્તિઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code