1. Home
  2. Tag "road accident"

માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો, એક વર્ષમાં 4.61 લાખ રોડ અકસ્માતના બનાવમાં 1.69 લાખ લોકોના થયા મોત

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2022માં કુલ 4,61,312 માર્ગ અકસ્માતો થયા હતા. જેમાંથી 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યા હતો, જ્યારે 4,43,366 લોકો ઘાયલ થયા હતા. રોડ ટ્રાન્સ અને હાઈવે મંત્રાલય દ્વારા ‘રોડ એક્સિડેન્ટ્સ ઇન ઈન્ડિયા – 2022‘ શીર્ષક દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, દર કલાકે 53 માર્ગ અકસ્માતો થયા છે અને દર કલાકે 19 લોકો માર્ગ […]

ઉત્તર ગુજરાતના પાટણમાં ગમખ્વાર અકસ્માત, 3 યુવાનોના મોત

પોલીસ સ્ટેશન નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના શંખેશ્વર માર્ગ ઉપર મોટરકાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં મોટરકારમાં સવાર 3 યુવાનોના મોત થયાં હતા. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર વ્યક્તિઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું […]

હળવદ-માળિયા હાઈવે પર કન્ટેનરે બે બાળકોને અડફેટે લેતા થયા મોત

અમદાવાદઃ મોરબીમાં હળવદ-માળિયા હાઈવે પર આજે રોડ ઉપરથી પસાર થતું કન્ટેનરના ચાલકે કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા શ્રમજીવી પરિવારને અડફેટે લીધો હતો. આ દૂર્ઘટનામાં બાળકી સહિત બે બાળકોના મોત થયા હતા. અકસ્માત બાદ કન્ટેનર રોડ ઉપર એક તરફ નમી ગયું હતું. આ વિચિત્ર અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

અમદાવાદમાં એએમટીએસએ ફરી સર્જ્યો અકસ્માતઃ સાઈકલ ચાલક બાળકનું મૃત્યુ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે, તેમજ અવાર-નવાર એએમટીએસ-બીઆરટીએસ બસના અકસ્માતની ઘટના સામે આવે છે. ફરી એકવાર એએમટીએસ બસે અકસ્માત સર્જયો છે. શહેરના પ્રેમ દરવાજા પાસે માર્ગ ઉપરથી પસાર થતી એએમટીએસ બસે સાઈકલ ઉપર સવાર બાળકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં સાઈકલ પણ સવાર બાળકનું મોત થયું હતું. આ બનાવને […]

ભરૂચમાં બે કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત, ચાર વ્યક્તિઓના મોત

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતના બનાવો ઘટાડવાની દિશામાં કામગીરી કરી રહી છે. દરમિયાન આજે ભરૂચમાં બે મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોય હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મૃત્યુ થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના ફુકચેફુરચા ઉડી ગયા હતા. […]

માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા આસામમાં ઇકો-ફ્રેન્ડલી વાંસના અવરોધો ઉભા કરાયાં

નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી રસ્તાઓ અને એક્સપ્રેસ વેનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે ભારતના રાજ્યો અને વિવિધ જિલ્લાઓ જોડાઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રસ્તાઓ પર થતા અકસ્માતો ઘટાડવાનો માર્ગ સૂચવ્યો છે. નીતિન ગડકરીએ રાજ્યસભામાં હાઈવે પર ટ્રક અને વાહનોને બચાવવા અને અકસ્માત ઘટાડવા માટે એક યોજના રજુ કરી હતી. નીતિન ગડકરીને રાજ્યસભામાં […]

અમદાવાદ બાદ હવે સુરતમાં નબીરાએ કહેર વર્તાવ્યો, નશામાં ચકચુર કારચાલકે 5 વ્યક્તિઓને લીધા અડફેટે

ત્રણ મોટરસાઈકલને અડફેટે લઈને અકસ્માતની હારમાળા સર્જી પોલીસે ગુનો નોંધીને કાર ચાલકની ધરપકડ કરી આરોપી સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી અમદાવાદઃ ઈસ્કોન બ્રિજ ઉપર ઘનાઢ્ય પરિવારના નબીરા તથ્ય પટેલે સર્જેલા અકસ્માતની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં હવે સુરતમાં નબીરાએ પૂરઝડપે મોટરકાર હંકારીને પાંચ વ્યક્તિઓને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પૂરઝડપે […]

મધ્ય ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા ખેડા-આણંદમાં 28 જેટલા બ્લેક સ્પોટ જાહેર કરાયાં

અમદાવાદઃ મધ્ય ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન મધ્ય ગુજરાતના આણંદ અને ખેડામાં તંત્ર દ્વારા માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે એક-બે નહીં પરંતુ 28 જેટલા બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે. મધ્ય ગુજરાતના આણંદમાં આઠ અને ખેડામાં 20 સ્થળો ઉપર બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યાં છે. તેમજ આ અંગે […]

ગાંધીનગરઃ કલોલ હાઈવે ઉપર માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન ગાંધીનગરના કલોલ હાઈવે પર અંબિકાનગર પાસે મુસાફરો બસની રાહ જોઈને ઉભા હતા. તે દરમિયાન એસટી બસ આવી હતી અને તેની પાછળ પૂરઝડપે ખાનગી ટ્રાવેલ્સની બસ આવતી હતી. આ બસ એસટી બસ સાથે ઘડાકા ભેર અથડાઈ હતી. જેથી એસટીના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ […]

MP: પ્રવાસીઓ ભરેલી બસ પુલ પરથી નદીમાં ખાબકતા સર્જાયેલી દુર્ઘટનામાં 15ના મોત

ખરગોન: મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં બોરાદ નદી પરના પુલ પરથી એક પેસેન્જર બસ 50 ફૂટ નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા હતા. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં મૃત્યુઆંકમાં વધારો થવાની શકયતા છે. અકસ્માતમાં ડ્રાઈવર, કંડક્ટર અને ક્લીનરનું પણ મોત થયું હોવાનું જાણવા મળે છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code