1. Home
  2. Tag "road accident"

કાનપુરમાં મોડી રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 4 ના મોત,બે ગંભીર  

કાનપુરમાં મોડી રાત્રે માર્ગ અકસ્માત સર્જાયો અકસ્માતને પગલે 4 લોકોના નિપજ્યા મોત બે લોકો ગંભીર રીતે થયા ઘાયલ   લખનઉ:કાનપુરના બિધનુમાં કનૌડિયા પેટ્રોલ પંપ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે ચાર લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ હતા.કાર અને ડીસીએમ વચ્ચે સામસામે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો.અથડામણને કારણે […]

જમ્મુ-કાશ્મીરઃ સાંબામાં મોટરકાર ખીણમાં ખાબકતા પાંચના મોત

અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત એક વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ શકી નથી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં મોટરકાર રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય ઘાયલ થયાં હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાહનમાં સવાર લોકો પંજાબથી શ્રીનગર જઈ રહ્યા હતા […]

ખેડૂત આંદોલન વખતે ચર્ચામાં આવેલા પંજાબી એક્ટર દીપ સિદ્ધુનું માર્ગ અકસ્માતમાં મોત

પંજાબી એક્ટર દીપ સિદ્ધુનું નિધન માર્ગ અકસ્માતમાં થયું મોત ખેડૂત આંદોલન વખતે આવ્યો હતો ચર્ચામાં ચંડીગઢ:પંજાબી ફિલ્મ અભિનેતા દીપ સિદ્ધુનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. દીપ તેના મિત્રો સાથે દિલ્હીથી પંજાબ પરત ફરી રહ્યો હતો.આ દરમિયાન તેમની કાર અકસ્માતનો શિકાર બની હતી.આ અકસ્માત કુંડલી બોર્ડર પાસે થયો હતો.દીપ તેની સ્કોર્પિયો કારમાં જઈ રહ્યો હતો ત્યારે […]

અમદાવાદના આઠ વિસ્તારોમાં પાંચ વર્ષમાં અકસ્માતના કેસમાં વધારો

અમદાવાદઃ ગુજરાતના હેરિટેજ સિટી અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન શહેરના નરોડા સહિત આઠ વિસ્તારમાં પાંચ વર્ષમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થતા ટ્રાફિક વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. તેમજ આ આઠ વિસ્તારમાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી […]

દેવભૂમિ દ્વારકામાં માર્ગ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત ચારના મોત, બાળક થયો ઈજાગ્રસ્ત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા હાઈવે પર બે મોટરકાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. અમદાવાદનો પરિવાર દ્વારકાથી પરત જઈ રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ખંભાળિયા હાઈવે પર ચરકલા નજીક સર્જાયેલા આ અકસ્માતમાં એક બાળકને ગંભીર ઈજા થઈ હતી. […]

ખેડામાં ટન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ચારના મોત, એક ઘાયલ

અમદાવાદઃ મધ્ય ગુજરાતના કઠલાલ-કપંડવજં માર્ગ ઉપરમોટરકાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના કરૂણ મોત થયા હતું. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અરથે હોસ્પિટલ ઘસેડવામાં આવી હતી. મૃત્યુ પામનારા ચારેય વ્યક્તિ સુરેન્દ્રનગરના હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડાના કઠલાલ-કપડવંજ રોડ ઉપર પૂરઝડપે પસાર થતી મોટરકાર અને ટેન્કર […]

ભુજમાં મોટરકાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 મહિલાઓના મોતઃ એક ઘાયલ

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના ભુજ નજીક સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. મોટરકાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બે સાંખ્યયોગિની સહિત 3 મહિલાઓના મોત થયાં હતા. આ મહિલાઓ એક ધાર્મિક કાર્યક્રમમાં ગઈ હતી. જ્યાંથી તેઓ પરત ફરી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભુજન સુખપર ગામના […]

પશ્ચિમ બંગાળઃ શબવાહિની રોડની સાઈડમાં ઉભેલી ટ્રક સાથે અથડાઈ, 18ના મોત

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં નદિયા જિલ્લામાં પૂરઝડપે પસાર થતી શબવાહીની રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. એક મૃતદેહને પરિવારજનો શબવાહીનીમાં લઈને જતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતના પગલે શબવાહીનીમાં સવાર તૈયાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. અકસ્માતમાં 18 વ્યક્તિઓના મોત થયાં હતા. માર્ગ અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ […]

હરિયાણાઃ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં નવના મોત અને 3 વ્યક્તિઓ ઘાયલ

દિલ્હીઃ હરિયાણાના ઈજ્જરમાં બાદલી પાસે કુંડલી-માનેસર-પલવલ કેએમપી એક્સપ્રેસ-વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં લગભગ 9 વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિલ લઈ જવાયા હતા. મૃતદેહને બહાદુરગઢની સિવિલ હોસ્પિટલમાં મોકલી આવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આજે સવારે એક મોટરકારમાં 11 વ્યક્તિઓ […]

નડિયાદ નજીક માર્ગ અકસ્માતના એક પરિવારના ચાર સભ્યોના મોતઃ બે વ્યક્તિઓ ઘાયલ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ખેડાના મહુધા રોડ ઉપર મંગળપુર પાટિયા પાસે સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. સંતરામપુરનો પરિવાર માતાજીના દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. માર્ગ અકસ્માતની આ ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code