ગુજરાતમાં તમામ શાળાઓમાં ધો. 6થી 12ના વિદ્યાર્થીઓનેમાર્ગ સલામતીના પાઠ ભણાવાશે
ગાંધીનગરઃ રાજ્યમાં દિનપ્રતિદિન અકસ્માતના બનાવો વધતા જાય છે. મોટા ભાગના અકસ્માતો વાહનચાલકોની બેદરકારીને લીધે સર્જાતા હોય છે. લોકો ટ્રાફિક સેન્સ કેળવે તે જરૂરી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરાતું નથી. હેલ્મેટ, સિટબેલ્ટનો કાયદો હોવા છતાં તેનો ઘણાબધા વાહનચાલકો અમલ કરતા નથી, ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને ટ્રાફિક શિસ્ત જળવાય રહે તે માટે શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકના […]