1. Home
  2. Tag "rohingya"

દિલ્હીના ડિટેન્શન સેન્ટરમાં જ રહેશે રોહિંગ્યા,કોઈને ફ્લેટ આપવાની સૂચના નથી: MHA 

દિલ્હી:રાજધાનીમાં ગેરકાયદે રોહિંગ્યા લોકોને ફ્લેટ આપવાના મામલે ગૃહ મંત્રાલયે બુધવારે એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે.તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં રોહિંગ્યા રહે છે, તેઓ ત્યાં જ રહેશે.તેમને ફ્લેટ આપવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રાલયે નવી દિલ્હીના બકરવાલામાં ગેરકાયદે રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓને EWS ફ્લેટ આપવા માટે કોઈ નિર્દેશ […]

મ્યાનમાર સાથે સરહદ પર વધતો સંઘર્ષ, 15 હજાર રોહિંગ્યા ભારતમાં પ્રવેશ્યા: UN

મ્યાનમાર સરહદે વધી રહ્યો છે સંઘર્ષ 15 હજાર રોહિંગ્યા ભારતમાં પ્રેવશ્યા સંયુક્ત રાષ્ટ્ર સંઘે તેના રિપોર્ટમાં કર્યો ખુલાસો નવી દિલ્હી: મ્યાનમારમાં રોહિંગ્યાઓ પર દમન કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સંઘના અધ્યક્ષ એન્ટોનિયો ગુટેરેસે ખુલાસો કર્યો છે કે, મ્યાનમારમાં બળવા બાદ અત્યારસુધી 15000 કરતા વધારે લોકો ભારતીય સીમામાં પ્રવેશ કરી ચૂક્યા છે. […]

યોગી સરકાર એક્શનમાં: દિલ્હીમાં રોહિંગ્યાઓનો કેમ્પ તોડી 150 કરોડની ગેરકાયદે જમીન ખાલી કરાવી

યોગી સરકારનું ગેરકાયદે કબ્જા કરેલી સરકારી જમીનને સાફ કરવાનું અભિયાન યોગી સરકારે દિલ્હીમાં રોહિંગ્યાઓના કેમ્પ પર બુલડોઝર ચલાવ્યું બુલડોઝર ચલાવીને રૂ.150 કરોડની જમીન ખાલી કરાવી છે નવી દિલ્હી: હાલમાં ઉત્તરપ્રદેશની યોગી સરકાર પ્રદેશમાં જ નહીં ક્યાંય પણ સરકારી જમીન પર ગેરકાયદે કબ્જા વિરુદ્વ અભિયાન ચલાવી રહી છે. હવે સરકારે પાડોશી રાજ્ય દિલ્હીમાં રોહિંગ્યાઓનો કેમ્પ પર […]

જમ્મૂ કાશ્મીરમા ગેરકાયદેસર વસવાટ કરતા રોહિંગ્યાઓને પાછા મોકલાશે

જમ્મૂ કાશ્મીરમાં ગેરકાયદે રહેતા રોહિંગ્યાઓને પાછા મોકલવાની તૈયારી જમ્મૂ કાશ્મીરમાં આશરે 10,000 જેટલા ગેરકાયદેસર રોહિંગ્યા રહે છે તમામ રોહિંગ્યાઓને વિવિધ સ્થળેથી ખસેડીને પાછા મોકલવામાં આવશે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે રોહિંગ્યાઓ વસવાટ કરે છે ત્યારે આશરે 10,000 રોહિંગ્યાઓને પાછા મ્યાન્માર મોકલવાની તૈયારી શરૂ કરી દેવાઇ છે. ગૃહ મંત્રાલયના નિર્દેશના આધારે જમ્મૂ કાશ્મીરમાં […]

બાંગ્લાદેશે 1800 રોહિંગ્યા શરણાર્થીઓને નિર્જન ટાપુ ઉપર મોકલ્યાં

કોલકત્તાઃ બાંગ્લાદેશમાં શરણ લઈ રહેલા મ્યાનમારના 1800 જેટલા રોહિંગ્યાને બંગાળ નજીક આવેલા ટાપુ ઉપર મોકલવામાં આવ્યાં છે. જેનો માનવાધિકાર સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન યુએન દ્વારા પણ કોઈ પણ શરણાર્થીને બળજબરીથી ટાપુ નહીં મોકલવા માટે બાંગ્લાદેશને અપીલ કરવામાં આવી છે. માનવાધિકાર સંગઠનોના વિરોધ વચ્ચે બાંગ્લાદેશ શરણાર્થી રોહિંગ્યા મુસ્લિમોના બીજા ગ્રુપને બંગાળની ખાડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code