વિરાટ કોહલી- રોહિત શર્મા રમશે ટી-20 વર્લ્ડ કપ! 30 ખેલાડી દાવેદાર હશે
મુંબઈઃ ટીમ ઈન્ડિયા આ ચાહકો માટે એક સારી ખબર છે. ટી-20 વર્લ્ડ કપ 2024ને લઈએ સસ્પેન્સ ચાલી રહ્યું હતુ કે શું વિરાટ કોહલી અને રોહિત શર્મા રમશે કે નહીં, પરંતુ આના પરથી પડદો ઉઠી ગયો છે, હકીકતમાં આ બંને ખેલાડીઓએ જૂનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અજીત અગરકરની આગેવાની હેઠળ ટીમ […]