1. Home
  2. Tag "royal family"

રાજસ્થાનના રાજપરિવારની શાહી વાનગી દ્રાક્ષ મખાના સબ્જી ઘરે બનાવો, જાણો રેસીપી

રેસીપી, 24 મે 2026: Royal dish of the royal family રાજસ્થાનના રાજશાહી મહેલ અને કિલ્લા જેટલા પ્રખ્યાત છે, એટલી જ ફેમસ ત્યાંની શાહી વાનગી છે. રાજસ્થાનના અમુક વાનગીઓ એવી છે જે માત્ર રાજપરિવારોમાં જ બનતી હતી. આવી જ એક વાનગી છે દ્રાક્ષ મખાનાની સબ્જી, જે ઉદયપુરના રાજપરિવારની શાહી વાનગી કહેવાય છે. દ્રાક્ષ અને મખાના સાથે […]

ગ્વાલિયર રાજવી પરિવારના રાજમાતા માધવીનું નિધન, સીએમ અને અન્ય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: ગ્વાલિયરના રાજવી પરિવારની રાણી માતા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા માધવી રાજે સિંધિયાનું  સવારે અવસાન થયું હતું. તેઓ 70 વર્ષના હતા. માધવી રાજે ઘણા સમયથી બીમાર હતા. તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેમની તબિયત લથડી રહી હતી. દિલ્હીની AIIMS સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે માધવી રાજેએ સવારે અંતિમ શ્વાસ […]

કચ્છના રાજવી પરિવારના મોભી તરીકે હનવંતસિંહજી જાડેજાની તિલક વિધી યોજાઈ

ભુજઃ કચ્છના રાજવી પરિવારના મોભી તરીકે હનવંતસિંહ જાડેજાની પરંપરા અનુસાર તિલક વિધી યોજાઈ હતી. ભુજના શરદબાગ પેલેસમાં મહેશ્વરી સમાજના ધર્મગુરુ માતંગ પરિવારના ધરમશીભાઈના હસ્તે તિલક વિધી યોજાઈ હતી. કોરોના મહામારીને પગલે આ વિધી સરકારીની ગાઈડલાઈન અનુસાર યોજવામાં આવી હતી. કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનું તાજેતરમાં નિધન થયું હતું. ત્યાર બાદ રાજ પરંપરા ચાલુ રાખવાની […]

કચ્છના રાજવી પરિવારના મોભી તરીકે હનવંતસિંહજી જાડેજાની તિલક વિધી યોજાઈ

ભુજઃ કચ્છના રાજવી પરિવારના મોભી તરીકે હનવંતસિંહ જાડેજાની પરંપરા અનુસાર તિલક વિધી યોજાઈ હતી. ભુજના શરદબાગ પેલેસમાં મહેશ્વરી સમાજના ધર્મગુરુ માતંગ પરિવારના ધરમશીભાઈના હસ્તે તિલક વિધી યોજાઈ હતી. કોરોના મહામારીને પગલે આ વિધી સરકારીની ગાઈડલાઈન અનુસાર યોજવામાં આવી હતી. કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનું તાજેતરમાં નિધન થયું હતું. ત્યાર બાદ રાજ પરંપરા ચાલુ રાખવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code