કેદારનાથ ધામમાં ચોમાસું સક્રિય: રુદ્રપ્રયાગ વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર
નવી દિલ્હી, 16 જૂન 2026: ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ચોમાસું સક્રિય થતાં રુદ્રપ્રયાગ વહીવટીતંત્રે ભક્તોને યાત્રા દરમિયાન વધુ સાવધાની રાખવાની અપીલ કરી છે. રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ કહ્યું કે, 22 એપ્રિલથી શરૂ થયેલી કેદારનાથ યાત્રા સરળતાથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 12 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરી ચૂક્યા છે. તેમણે ઉમેર્યું કે, […]


