1. Home
  2. Tag "s jai shankar"

 ભારત-કેનેડા તણાવ વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકર યુએસ સ્ટેટ સેક્રેટરી બ્લિંકન સાથે કરી મુલાકાત- આ મુદ્દાઓ પર કરી ચર્ચા

દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યાનો આરોપ કેનેડાએ ભારત પર લગાવ્યા બાદ બન્ને દેશઓ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ત્યારે આ મામલે અમેરિકા સહીતના દેશઓએ ભારતને સમર્થન આપ્યું છે કત્યારે વિદેશમંત્રી એસ જયશંકરે યુએસ સ્ટેટ સેક્રેટરી બ્લિંકન સાથે કરી મુલાકાત કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેનેડા સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકર […]

કેનેડાએ ભારત પર લગાવેલા આરોપને લઈને વિદેશમંત્રી એસ જયશંકરનો કેનેડાને જવાબ,જાણો શું કહ્યું

દિલ્હીઃ કેનેડા અને ભારત વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળે છે કેનેડાએ ખાલિસલ્તાની નેતા નિજ્જરની હત્યાનો આરોપ ભારતક પર લગાવ્યા બાદ બન્ને દેશો વચ્ચેના સંબંઘો ખાટા થયા છે જો કે ભારતે આ વાતનો સાફ ઈન્કાર કર્યો છે નિજ્જરની હત્યા મામલે ભારતે પોતાની સફાી આપતા આ વાતને નકારી હતી ત્યારે હવે વિદેશમંત્રી એસ જયશંકરે પણ કેનેડાના પીએમ […]

વિદેશમંત્રી એસ જયશંકર અને દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી પાર્કે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી

મંત્રી એસ જયશંકરે સાઉથ કોરિયાના વિદેશમંત્રી સાથે કરી મુલાકાત અનેક મુદ્દાઓ પર બન્ને મંત્રીો વચ્ચે ચર્ચા થઈ દિલ્હીઃ-દિલ્હીઃ- ભારતમાં વિદેશી નેતાઓની સતત અવર જવર રહેતી હોય છે.પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ભારતના વિદેશ સાથેના સંબંધો ગાઢ બનતા આપણે જોઈ રહ્યા છીએ આ શ્રેણીમાં હવે દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી પણ ભારતની મુલાકાતે છે ત્યારે તેમના સમકક્ષ વિદેશમંત્રી એસ […]

વિદેશમંત્રી એસ જયશંકર આજથી માલદીવ અને શ્રીલંકાની ત્રણ દિવસીય મુલાકાતે- અનેક મુદ્દા પર વાતચીત કરશે

વિદેશમંત્રી એસ જયશંકર માલદીવ અને શ્રીલંકાની ત્રણ દિવસીય મુલાકાતે અનેક મુદ્દાઓ પર કરશે ચર્ચાઓ દિલ્હીઃ- દેશના વિદેશમંત્રી એસ જયશંકર અનનાર નવાર વિદેશની મુલાકાતે જતા હોય છે અને ભારત દેશના સંબંધો વિદેશ સાથે મજબૂત કરવા પર અથાગ પ્રયત્નમાં સફળ થઆય છે ત્યારે હવે આજે 18 જાન્યુઆરીથી વિદેશમંત્રી જયશંકર માલદિવ અને શ્રીલંકાની 3 દિવસની મુલાકાતે છે. જયશંકર […]

વિદેશ મંત્રી એસ જયશંકરે FCDOના કાયમી નાયબ સચિવ ફિલિપ બાર્ટન સાથે કરી મુલાકાત – વૈશ્વિક મુદ્દાઓ પર થઈ ચર્ચા

વિદેશ મંત્રી એસ જયશંકરે FCDOના કાયમી નાયબ સચિવને મળ્યા બન્વૈને નેતાઓ એ શ્વિક મુદ્દાઓપર કરી ચર્ચા દિલ્હી-  વિદેશ મંત્રી એસ જયશંકરે વિતેલા દિવસને સોમવારના રોજ દિલ્હીમાં ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસના પરમેનન્ટ ડેપ્યુટી સેક્રેટરી ફિલિપ બાર્ટન સાથે મુલાકાત કરી હતી આ બબાતે તેમણએ ટ્વિટ કરીને જાણકારી પણ આપી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મંત્રી જ.યશંકરે આ […]

નેપાળમાં વિમાન દૂર્ઘટનામાં 68 મુસાફરોના મોત, પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નેપાળની ઘટના પર પીએમ મોદીએ જતાવ્યું દુખ કહ્યું કિંમતી જીવ લોકોના ગયા દિલ્હીઃ- નેપાળમાં એક પ્લેન ક્રેશ થયું હતું. જેમાં પાંચ ભારતીય સહિત લગભગ 68 મુસાફરોના કરૂણ મોત થયાં હતા.  નેપાળમાં મોટી વિમાન દૂર્ઘટના સર્જાય જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આ ઘટનાને લઈને  વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન ડૉ. એસ. […]

ભારતનું કર્તવ્ય છે વિકાસશીલ દેશોનો અવાજ બનવું, વિશ્વ ભારત તરફ આશા સાથે જોઈ રહ્યું છે – એસ જયશંકર

ભારત તરફ વિશ્વની ઘણી અપેક્ષાઓ છે ભારત તરફ વિશઅવની આશા દિલ્હીઃ- ભારત વૈશ્વિક દ્રષ્ટિએ હવે વિકસતો દેશ બનતો જઈ રહ્યો છે પીએમ મોદીના અથાગ પ્રય્તનોથી દરેક મોરચે ભારત હવે વિદેશને ટક્કર આપી રહ્યું છે,દેશ વિદેશની સેવા કરતું ભારત હવે ખૂબ આગળ આવતું દેખાય રહ્યું છે એવી સ્થિતિમાં હવે વિશ્વને ભારત પાસે ઘણી આસાઓ છે ,આ […]

UNSC માં મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને આડેહાથ લીધુ. કહ્યું ફરી 9-11 જેવી સ્થિત નહી થવા દઈએ

વિદેશમંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને આડેહાથ લીધુ કહ્યું 9 11 કે 26 11 જેવા હુમલાો નહી થવા દઈએ દિલ્હીઃ-  પાકિસ્તાન હંમેશાથી આતંકવાદને પ્રોત્સાહન આપતુ આવ્યું છે ત્યારે તાજેતરમાં યુએનએસસીમાં પાકિલસ્તાનને આપણા વિદેશમંત્રી એસ જયશંકરે આડેહાથ લીધુ હતુંભારતના વિદેશ મંત્રીએ આતંકવાદના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પર આકરા પ્રહારો કર્યા હતા.UNSC બ્રીફિંગમાં ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ એપ્રોચ ચેલેન્જ […]

UNSC માં પાકિસ્તાને ફરી કાશ્મીરનો રાગ આલાપ્યો- મંત્રી એસ જયશંકરે પાક.ની બોલતી કરી બંધ

મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનની બોલતી કરી બંધ પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો છેડતા મંત્રીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો દિલ્હીઃ- પાકિસ્તાન પોતાની હરકતમાંથી બહાર નથી આવી રહ્યું સતત યુએનએસસી કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું આવ્યું છે,સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે બુધવારે પાકિસ્તાન પર આકરો પ્રાકર કર્યો છે વિદેશમંત્રી એસ જયશંકરે આ બબાતે પાકિસ્તાનની બોલતી બંધ કરી છે. […]

અમેરિકાના વિદેશમંત્રીએ એસ જયંશકંર સાથે ફોનપર કરી વાત -યુક્રેન યુદ્ધ મામલે ચિંતા વ્યક્ત કરી

યુએના વિદેશમંત્રીએ એસ જયશંકર સાથે કરી ફોન પર વાત યુક્રેન યુદ્ધ અને આતંકવાદ મુદ્દે કરી ચર્ચા દિલ્હીઃ- યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકરને ફોન પર વાતચીત કરી હતી આ દરમિયાન બન્ને દેશના નેતાઓ વચ્ચે યુક્રેન યુદ્ધ, આતંકવાદ સામેની લડાઈ અને અન્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.  પ્રાપ્ત જાણકારી પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code