જી 20 સમિટમાં કયા નેતાઓ હાજરી નહી આપે તેના બદલે ખાસ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએઃ વિદેશમંત્રી એસ જયશંકર
દિલ્હીઃ ભારત જી 20ની અધ્યક્ષતામાં હાલ વ્યસ્ત છે 9 અને 10 તારીખના રોજ દિલ્હીમાં જી 20 સમ્મેલન યોજાવા જઈ રહ્યું છે ત્યારે કેટલાક નેતાઓ ભારત આવી રહ્યા છે તો વળઈ કેટલાક નેતાઓ એ ભારતમાં યોજાનાર આ સમ્મેલનમાં હાજર ન થવાનો પણ નિર્ણય લીઘો છે જેને લઈને કેટલાક લોકો દ્રારા સતત અટકળોબાજી ચાલતી હોય છએ ત્યારે […]


