એસ. જયશંકરે 17 દેશોના યુનાઇટેડ નેશન્સના કાયમી પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી
નવી દિલ્હી, 5 ઓગસ્ટ 2026: વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતની મુલાકાતે આવેલા 17 દેશોના યુનાઇટેડ નેશન્સના કાયમી પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ પ્રતિનિધિ મંડળ હાલ સ્ટડી ટૂર (અભ્યાસ પ્રવાસ) અંતર્ગત ભારતની મુલાકાતે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ મુલાકાત વિશે માહિતી આપતા વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, “17 દેશોના યુએન […]


