1. Home
  2. Tag "s. jaishankar"

શામ, દામ, દંડ, ભેદથી શું શ્રીલંકા પાસેથી ભારત કચ્ચાતિવુ ટાપુ પાછો મેળવી શકશે?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલો કચ્ચાતિવુ ટાપુ દેશભરમાં રાજકીય ચર્ચાનો એક મુદ્દો બન્યો છે. વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે આરટીઆઈથી મેળલો જવાબ સામે આવ્યો કે 1974માં તત્કાલિન ઈન્દિરા ગાંધી સરકારે આ ટાપુને શ્રીલંકાને સોંપ્યો હતો. કચ્ચાતિવુ ભારતના રામેશ્વરમ અને શ્રીલંકાની વચ્ચે હિંદ મહાસાગરમાં આવેલો નિર્જન ટાપુ છે. આવો જાણીએ કે […]

વિદેશમંત્રી એસ.જયશંકર જાપાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસે

નવી દિલ્હીઃ વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકર દક્ષિણ કોરિયા અને જાપાનની 4 દિવસીય સત્તાવાર મુલાકાતે છે. વિદેશમંત્રી એસ. જયશંકર પ્રથમ 2 દિવસ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં રહેશે. આ પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી સાથે 10મી ભારત-રિપબ્લિક ઓફ કોરિયા સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ દક્ષિણ કોરિયાના ટોચના અધિકારીઓ, થિંક ટેન્ક અને ભારતીય સમુદાયને મળશે. આ બેઠકમાં […]

વિદેશ મંત્રી એસ.જયશંકર આજથી રશિયાની પાંચ દિવસીય મુલાકાતે

વિદેશ મંત્રી એસ જયશંકર વિવિધ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાના ઉદ્દેશ્ય સાથે સોમવારથી 29 ડિસેમ્બર સુધી રશિયાની પાંચ દિવસીય મુલાકાતે જશે. રવિવારે મુલાકાતની જાહેરાત કરતા વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું કે,જયશંકર મોસ્કોની સાથે સેન્ટ પીટર્સબર્ગની પણ મુલાકાત લેશે. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ, વેપાર, ઉર્જા, સંરક્ષણ અને કનેક્ટિવિટીના ક્ષેત્રો […]

G20એ ભારતને વિશ્વ માટે અને વિશ્વને ભારત માટે તૈયાર કરવામાં યોગદાન આપ્યુઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીમાં આયોજીત જી 20ની બેઠકમાં ઘોષણાપત્રને મંજુરી આપવામાં આવી છે. જેને લઈને ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, ખાદ્ય સુરક્ષા, પૌષણ અને પ્રોદ્યોગિકીની પરિવર્તનકારી ભૂમિકાને ધ્યાનમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. એક ભાવી ગઠબંધન અંગે પણ વિસ્તારથી દર્શાવવામાં આવ્યું છે. જી20 ઘોષણાપત્રમાં પરિવર્તન, ડિજીટલ સાર્વજનિક બુનિયાદી જરુરીયાતને ધ્યાનમાં રાખવાની […]

G-20 માં જિનપિંગ અને પુતિનની ગેરહાજરી પર એસ જયશંકરે કહી આ મોટી વાત

દિલ્હી: ભારતની રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે G-20 સમિટ યોજાવા જઈ રહી છે. આમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભાગ નહીં લે. G-20 સમિટમાં આ બંને નેતાઓની બિન-ભાગીદારી પર ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની પ્રતિક્રિયા સામે આવી છે.જયશંકરે કહ્યું, મને લાગે છે કે G20માં અલગ-અલગ સમયે કેટલાક રાષ્ટ્રપતિ અથવા […]

સરહદ પરની સ્થિતિ ભારત અને ચીન વચ્ચેના સંબંધોની સ્થિતિ નક્કી કરશે – એસ.જયશંકર

દિલ્હી : વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે કહ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ત્રણ વર્ષથી ચાલી રહેલા સૈન્ય અવરોધ વચ્ચે સરહદ પરની સ્થિતિ ભારત અને ચીન વચ્ચેના સંબંધોની સ્થિતિ નક્કી કરશે. જયશંકરે અહીં ચર્ચા સત્રમાં કહ્યું, ” આજે સરહદ પર સ્થિતિ હજુ પણ અસામાન્ય છે.” યુએસ સાથેના સંબંધો પર તેમણે વડા […]

દુનિયામાં ભારતની તાકાત વધી: એસ.જયશંકરનો હુંકાર

નવી દિલ્હીઃ દેશના વિદેશ મંત્રી વિદેશ મંત્રી ડો.એસ જયશંકર અત્યારે સ્વિડનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે સ્વિડનના રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે ભારતીય મૂળના લોકો સાથે સંવાદ કર્યાં હતા. આ દરમિયાન દુનિયામાં ભારતની તાકાત વધ્યાનો હુંકાર કર્યો હતો. સ્વિડનમાં તેમણે ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને ત્યાં રહેતા ભારતીયોને ભારત-સ્વિડનના સંબંધો અંગે […]

ચેક વિદેશ મંત્રી લિપાવસ્કીએ એસ.જયશંકર સાથે મુલાકાત કરી, બંને વચ્ચે આ મુદ્દાઓ પર થઈ ચર્ચા  

દિલ્હી:વિદેશમંત્રી એસ જયશંકર અને ચેક રિપબ્લિકના વિદેશમંત્રી જાન લિપાવસ્કીએ સોમવારે બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ, અવકાશ અને શિક્ષણના ક્ષેત્રોમાં તકો અંગે ચર્ચા કરી હતી.જયશંકરે સોમવારે ટ્વિટ કર્યું હતું કે, ચેક રિપબ્લિકના વિદેશમંત્રી જાન લિપાવસ્કીનું આજે ​​નવી દિલ્હીમાં સ્વાગત કર્યું હતું.અમારા લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સંબંધો નિયમિત સંપર્કો સાથે આગળ વધી રહ્યા છે.અમે વેપાર, સંરક્ષણ, અવકાશ, […]

વિદેશ મંત્રી એસ. જયશંકર ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે વડાપ્રધાન એન્ટની એલ્બનિઝને મળ્યા – ટ્વિટ કરીને આપી જાણકારી

વિદેશ મંત્રી એસ. જયશંકર ઓસ્ટ્રેલિયા પીએમને મળ્યા  ઓસ્ટ્રેલિયન પીએમની ભારતની નિર્ધારિત યાત્રા પહેલા યોજાઈ બેઠક  દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસના સિડનીમાં સત્તાવાર નિવાસસ્થાન પર મુલાકાત કરી અને તેમને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સંબંધિત તાજેતરના વિકાસની જાણકારી આપી. ઉલ્લેખનીય છે કે  આ બેઠક ઓસ્ટ્રેલિયન પીએમની આગામી મહિને ભારતની નિર્ધારિત […]

એસ.જયશંકરે અલ સલ્વાડોરના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા  

દિલ્હી:વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે અલ સલ્વાડોરના વિદેશ મંત્રી એલેક્ઝેન્ડ્રા હિલ તિનોકો સાથે વાતચીત કરી હતી.બંને નેતાઓએ સ્વાસ્થ્ય, સૌર ઉર્જા, ક્ષમતા નિર્માણ અને વાણિજ્યના ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરી.વાટાઘાટો દરમિયાન, જયશંકરે યુએન સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદ માટે ભારતના પ્રયાસોને અલ સલ્વાડોર દ્વારા સઆપવામાં આવેલ સમર્થનનું સ્વાગત કર્યું. જયશંકરે ટ્વીટ કર્યું, “આજે બપોરે નવી દિલ્હીમાં અલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code