1. Home
  2. Tag "s. jaishankar"

સરહદ પરની સ્થિતિ ભારત અને ચીન વચ્ચેના સંબંધોની સ્થિતિ નક્કી કરશે – એસ.જયશંકર

દિલ્હી : વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે કહ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ત્રણ વર્ષથી ચાલી રહેલા સૈન્ય અવરોધ વચ્ચે સરહદ પરની સ્થિતિ ભારત અને ચીન વચ્ચેના સંબંધોની સ્થિતિ નક્કી કરશે. જયશંકરે અહીં ચર્ચા સત્રમાં કહ્યું, ” આજે સરહદ પર સ્થિતિ હજુ પણ અસામાન્ય છે.” યુએસ સાથેના સંબંધો પર તેમણે વડા […]

દુનિયામાં ભારતની તાકાત વધી: એસ.જયશંકરનો હુંકાર

નવી દિલ્હીઃ દેશના વિદેશ મંત્રી વિદેશ મંત્રી ડો.એસ જયશંકર અત્યારે સ્વિડનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે સ્વિડનના રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે ભારતીય મૂળના લોકો સાથે સંવાદ કર્યાં હતા. આ દરમિયાન દુનિયામાં ભારતની તાકાત વધ્યાનો હુંકાર કર્યો હતો. સ્વિડનમાં તેમણે ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને ત્યાં રહેતા ભારતીયોને ભારત-સ્વિડનના સંબંધો અંગે […]

ચેક વિદેશ મંત્રી લિપાવસ્કીએ એસ.જયશંકર સાથે મુલાકાત કરી, બંને વચ્ચે આ મુદ્દાઓ પર થઈ ચર્ચા  

દિલ્હી:વિદેશમંત્રી એસ જયશંકર અને ચેક રિપબ્લિકના વિદેશમંત્રી જાન લિપાવસ્કીએ સોમવારે બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ, અવકાશ અને શિક્ષણના ક્ષેત્રોમાં તકો અંગે ચર્ચા કરી હતી.જયશંકરે સોમવારે ટ્વિટ કર્યું હતું કે, ચેક રિપબ્લિકના વિદેશમંત્રી જાન લિપાવસ્કીનું આજે ​​નવી દિલ્હીમાં સ્વાગત કર્યું હતું.અમારા લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સંબંધો નિયમિત સંપર્કો સાથે આગળ વધી રહ્યા છે.અમે વેપાર, સંરક્ષણ, અવકાશ, […]

વિદેશ મંત્રી એસ. જયશંકર ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે વડાપ્રધાન એન્ટની એલ્બનિઝને મળ્યા – ટ્વિટ કરીને આપી જાણકારી

વિદેશ મંત્રી એસ. જયશંકર ઓસ્ટ્રેલિયા પીએમને મળ્યા  ઓસ્ટ્રેલિયન પીએમની ભારતની નિર્ધારિત યાત્રા પહેલા યોજાઈ બેઠક  દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસના સિડનીમાં સત્તાવાર નિવાસસ્થાન પર મુલાકાત કરી અને તેમને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સંબંધિત તાજેતરના વિકાસની જાણકારી આપી. ઉલ્લેખનીય છે કે  આ બેઠક ઓસ્ટ્રેલિયન પીએમની આગામી મહિને ભારતની નિર્ધારિત […]

એસ.જયશંકરે અલ સલ્વાડોરના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા  

દિલ્હી:વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે અલ સલ્વાડોરના વિદેશ મંત્રી એલેક્ઝેન્ડ્રા હિલ તિનોકો સાથે વાતચીત કરી હતી.બંને નેતાઓએ સ્વાસ્થ્ય, સૌર ઉર્જા, ક્ષમતા નિર્માણ અને વાણિજ્યના ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરી.વાટાઘાટો દરમિયાન, જયશંકરે યુએન સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદ માટે ભારતના પ્રયાસોને અલ સલ્વાડોર દ્વારા સઆપવામાં આવેલ સમર્થનનું સ્વાગત કર્યું. જયશંકરે ટ્વીટ કર્યું, “આજે બપોરે નવી દિલ્હીમાં અલ […]

એસ.જયશંકરે કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલી સાથે કરી મુલાકાત, રોકાણ સહિત વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર થઈ ચર્ચા  

દિલ્હી:વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે તેમના કેનેડિયન સમકક્ષ મેલાની જોલી સાથે વેપાર અને રોકાણ સહિતના વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી.મેલાની જોલી બે દિવસ ભારત મુલાકાતે છે. જયશંકરે મંત્રણા પહેલા ટ્વીટ કર્યું, “કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીનું આજે હૈદરાબાદ હાઉસમાં સ્વાગત છે.રચનાત્મક ચર્ચા માટે ઉત્સાહિત છું. અહીં એક થિંક-ટેંકમાં આપેલા ભાષણમાં જોલીએ કહ્યું […]

વૈશ્વિક આતંકવાદી મક્કીની 26/11 મુંબઈ હુમલા સહિત અનેક કેસમાં સંડોવણી, જાણો તેણે આચરેલી હેવાનિય વિશે…

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા આતંકવાદીઓના આકા અને લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદના સાળા અને લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા આ આતંકવાદીએ ભારતમાં 26/11 મુંબઈ હુમલો સહિત અનેક કેસમાં સંડોવાયેલો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ પાકિસ્તાની આતંકવાદી અને લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહેમાન […]

પાકિસ્તાન પાસે ભારત વધારે અપેક્ષાઓ રાખતુ નથીઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી, જેના પર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર (એસ. જયશંકર) એ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનીઓ પાસેથી ભારતને અપેક્ષાઓ ક્યારેય વધારે રહી નથી. વિદેશ મંત્રાલયે બિલાવલની ટિપ્પણીને ‘અભદ્ર’ ગણાવી હતી. મંત્રાલયે કહ્યું કે, તે પાકિસ્તાન માટે પણ નિમ્ન સ્તર […]

UNSC હેડક્વાર્ટર ખાતે મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે,એસ. જયશંકર કરશે અનાવરણ  

દિલ્હી:સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ની ભારતની અધ્યક્ષતામાં બે મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવા માટે, વિદેશ મંત્રી એસ. જયશંકર મંગળવારે એટલે કે આજે ન્યુયોર્કની તેમની ત્રણ દિવસીય મુલાકાત શરૂ કરશે.રિફોર્મ્ડ બહુપક્ષીયવાદ માટે ન્યુ ઓરિએન્ટેશન થીમ પર ઉચ્ચ-સ્તરીય મંત્રી સ્તરની ખુલ્લી ચર્ચા 14 ડિસેમ્બરે યોજાશે, જ્યારે 15 ડિસેમ્બરે ગ્લોબલ એપ્રોચ ટુ કાઉન્ટર ટેરરિઝમ – પડકારો અને આગળનો માર્ગ […]

પાકિસ્તાન આતંકવાદનો સાથ નહીં છોડે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં થાયઃ એસ.જયશંકર

ભારત અને જર્મનીના વિદેશ મંત્રીની બેઠક મળી આતંકવાદ મુદ્દે ભારતની સ્થિતિ અંગે જર્મનીને જાણ કરાઈ આતંકવાદ સહિત વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરી નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરવા માટે એક શરત મૂકી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદનો સાથ નહીં છોડે ત્યાં સુધી ભારત તેની સાથે વાતચીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code