1. Home
  2. Tag "s. jayshankar"

માલદીવ વિવાદ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે મૌન તોડયું, કહ્યુ- હું આની કોઈ ગેરેન્ટી આપી શકીશ નહીં…

નાગપુર: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે માલદીવની સાથે ચાલી રહેલા વિવાદ પર પોતાનું મૌન તોડયું છે. એસ. જયશંકરે કહ્યુ છે કે આની ગેરેન્ટી આપી શકાય નહીં કે દરેક દેશ દરેક સમયે ભારતનું સમર્થન કરશે અથવા તેની સાથે સંમત થશે. નાગપુરમાં ટાઉનહોલ બેઠકમાં બોલતા જયશંકરે માલદીવ સાથેના તાજેતરના મતભેદ પર સવાલના જવાબમાં કહ્યુ છે કે રાજકારણમાં […]

અફઘાનિસ્તાને તાલિબાનના આતંકથી બચવા માટે ભારત પાસે મદદ માંગીઃ મંત્રી એસ જયશંકરને અફઘાનના વિદેશ મંત્રી એ કર્યો ફોન

તાલિબાનનો અફઘાનમાં આતંક અફઘાનિલ્તાને માંગી ભઆરત પાસે મદદ સંયૂક્ત રાષ્ટ્રની બેઠક બોલાવા કહ્યું એસજયશંકર સાથે અફઘાનના વિદેશમંત્રીએ કરી વાતચીત   દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા જે રીતે આંતક ફેલાવાઈ રહ્યો છે તેને જોતા અફઘાનિસ્તાન પરિસ્થિતિ વધુને વધુ નાજુક બનતી જઈ રહી છે. આ સમગ્ર સ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાનમાં રક્ષામંત્રીના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટની પમ ઘટના બની હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code