1. Home
  2. Tag "Sabarmati River"

માણસા તાલુકાના અનોડિયા ગામે સાબરમતી નદીમાં રેતી ખનન કરતા 13 વાહનો જપ્ત કરાયા

ભૂસ્તર વિભાગે રેતી ખનનનો નેટવર્કનો કર્યો પડદાફાશ, 30 લાખની કિંમતના કુલ 13 વાહનો જપ્ત કરાયા, સાબરમતી નદીના પટ્ટમાં બેરોકટોક ખનીજચોરી કરવામાં આવતી હતી ગાંધીનગરઃ જિલ્લામાં સાબરમતી નદીમાં રેતીનું ખનન થઈ રહ્યુ હોવાથી ફરિયાદો ઊઠ્યા બાદ જિલ્લા કલેકટરના આદેશ બાદ ભૂસ્તર તંત્ર દ્વારા માણસા તાલુકાના ડોડીપાળ (અનોડીયા) ગામ નજીક સાબરમતી નદીના પટ્ટ વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર […]

સાબરમતી નદીના પૂરના પાણી ધોળકા અને ખેડા તાલુકામાં ફરી વળ્યા

ધોળકા-સરખેજ અને ખેડાથી ધોળકા જતા રોડ પર પાણી ફરી વળ્યા, બન્ને રોડ પર વાહન વ્યવહાર બંધ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા, ધોળકાના આંબલીયારા, કોદાળીયાપરા, ખાત્રીપુર, વૌઠા, સહિત ગામોમાં પાણી ઘૂસી ગયા અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લીધે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીએ રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું હતું. તેના લીધે ધોળકા અને ખેડાના કાંઠા […]

અમદાવાદમાં આજે પણ મેઘાવી માહોલ રહ્યો, સાબરમતી નદીએ રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું

સાબરમતીમાં પાણી છોડાતા રિવરફ્રન્ટ ન જવા અપીલ, બોપલમાં દિવાલ ધરાશાયી થતા વાહનોને નુકસાન, સાબરમતી નદીનું રૌદ્રસ્વરૂપ, વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા અમદાવાદ શહેરમાં મોડી રાતથી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડી રાતથી વહેલી સવાર સુધીમાં શહેરમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રવિવારે […]

ગાંધીનગરમાં સાબરમતી નદીમાં રેતી ખનન કરતા 6 વાહનો સાથે 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિભાગે કરી કાર્યવાહી, ઇન્દ્રોડા-શાહપુર ગામની પ્રતિબંધિત સાબરમતી નદીના પટ્ટમાં દરોડા પાડ્યા હતા, રોયલ્ટી પાસ વિનાના ઓવરલોડ ત્રણ ડમ્પર પકડાયા  ગાંધીનગરઃ સાબરમતી નદીમાં રેતીની ચોરી હવે સામાન્ય બની ગઈ છે.તંત્ર દ્વારા દરોડા પાડીને રેતીચોરોને પકડીને વાહનો પણ જપ્ત કરવામાં આવતા હોય છે. પણ ત્યારબાદ ફરી એ જ રેતીચોરીનો સિલસિલો શરૂ થઈ જતો હોય […]

અમદાવાદમાં સાબરમતી નદી સ્વચ્છતા અભિયાન, 4 દિવસમાં 251 ટન કચરાનો નિકાલ કરાયો

સાબરમતી નદીની 5મી જુન સુધીમાં સંપૂર્ણ સફાઈ થઈ શકે તેવી સ્થિતિ નથી નદીમાં પ્લાસ્ટિકની થેલીઓ, કંતાનો અને બિલ્ડિંગનો વેસ્ટ સામાન બહાર કઢાયો નદીને સ્વચ્છ રાખવામાં શહેરીજનોમાં જાગૃતિનો અભાવ અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીને નર્મદાના પાણીથી ભરીને રિવરફ્રન્ટનો વિકાસ કરવામાં આવ્યો છે. નદી બેકાંઠે ભરાયેલી રહેતી હોવાથી શહેરીજનોને ફરવા માટેનું સ્થળ બની ગયુ છે. દરમિયાન નદી પરના […]

અમદાવાદમાં સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનમાં મોટાભાગના કોર્પોરેટરો ન જોડાયા

એએમસીના કમિશનર, ધારાસભ્યો અને મેયર જોડાયા નદીમાંથી પ્લાસ્ટિકનો કચરો, ધજાઓ અને માળાઓ સહિત વસ્તુઓ બહાર કાઢાઈ કાંપ અને કચરો મોટાપ્રમાણમાં હોવાથી નદીની સાફસફાઈમાં સમય લાગશે અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીના કાઠે બન્ને સાઈડ રિવરફ્રન્ટ બનાવીને વાસણા બેરેજ સુધી નર્મદાનું પાણી ભરવામાં આવે છે. જેના લીધે સાબરમતી નદી બન્ને કાંઠે ભરાયેલી રહે છે. નદીમાં પાણી ભરાયેલું રહેતુ […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં નહાવા પડેલા 3 બાળકોમાંથી એકનું ડુબી જતા મોત

રિવરફ્રન્ટમાં પાણી ખાલી કર્યા બાદ કેમ્પના હનુમાન પાસે બન્યો બનાવ બનાવની જાણ થતા ફાયરની ટીમ તરવૈયા સાથે પહોંચી બાળકના મૃતદેહને નદીમાંથી બહાર કઢાયો અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીમાં રિવરફ્રન્ટથી વાસણા બેરેજ સુધી ભરાયેલુ પાણી ખાલી કરીને હાલ નદીની સફાઈનું કામ ચાલી રહ્યું છે. નદીમાં પાણી ખાલી કર્યા બાદ નદીના કાંઠા વિસ્તારના ખાડાઓમાં હજુ પાણી ભરાયેલા છે. […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી ખાલી કરીને સફાઈ કામગીરીનો પ્રારંભ

વાસણા બેરેજના દરવાજાની પણ મરામત કરાશે નદીમાંથી કચરો અને કાંપ દૂર કરાશે આગામી 5મી જુન સુધી કામગીરી ચાલશે અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીમાં નર્મદાનું પાણી ભરીને રિવરફ્રન્ટનો વિકાસ કરવામાં આવ્યો છે, શહેરમાં સાબરમતી નદીમાં વાસણા બેરેજ સુધી નદી બેકાંઠા ભરાયેલી રહે છે. હવે નદીમાં સાફ સફાઈ કરવાની હોવાથી આજથી નદીમાંથી પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. […]

ગાંધીનગર નજીક સાબરમતી નદીમાં રેતીની ચોરી સામે ખનીજ વિભાગના દરોડા

ખનીજ વિભાગે રેતી ભરેલા બે ડમ્પર સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ખનીજ વિભાગના દરોડાથી રેતીચોરોમાં ફફડાટ, ચોર શખસો સામે પોલીસ ફરિયાદ ગાંધીનગરઃ જિલ્લાના શાહપુર ગામની સાબરમતી નદીના પટમાં બેરોકટોક રેતીની ચોરી થતી હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ ખાણ ખનિજ તંત્રની ટીમે શાહપુર નજીક સાબરમતી નદીમાં રેડ પાડીને રેતી ભરેલા બે ડમ્પરો સહિત 80 લાખનો મુદ્દામાલ […]

સાબરમતી નદીમાં માતાજીની મૂર્તિ વિસર્જન કરવા ગયેલી 3 વ્યક્તિ ઉંડા પાણીમાં ગરકાવ

ફાયરબ્રિગેડની ટીમે ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યાં પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી ત્રણ વ્યક્તિના ડુબી જવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ અમદાવાદઃ રાજ્યમાં દશાના પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન મોટી રાત પછી અનેક સ્થળો ઉપર મહિલાઓ દ્વારા માતાજની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં આજે વહેલી સવારે માતાજીની મૂર્તિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code