1. Home
  2. Tag "Sabarmati River"

ઈડરના સપ્તેશ્વર નજીક સાબરમતી નદીમાં નહાવા પડેલા કિશોરનું ડૂબી જતા મોત

ઈડર, 15 જુન, 2026 : Teenager dies after drowning in Sabarmati river  સાબરકાંઠા જિલ્લાના ઈડર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક પસાર થતી સાબરમતી નદીમાં નહાવા પડેલા એક કિશોરનું ઊંડા પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અને યાત્રાધામ સપ્તેશ્વર ખાતે શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવની વિગત […]

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ: કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોરને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

નવી દિલ્હી, 10 જૂન 2026 – અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના વિસ્તરણને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળી છે. તદઅનુસાર હવે કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોર સુધી મેટ્રો લંબાવવામાં આવશે. સત્તાવાર યાદી અનુસાર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2(A) ને મંજૂરી આપી દીધી છે, જે 05 સ્ટેશનો (04 એલિવેટેડ અને 01 અંડરગ્રાઉન્ડ) […]

અમદાવાદમાં ગાંધી બ્રિજ નીચે લાંગરેલી બોટમાં આગ લાગી

અમદાવાદ, 4 જુન, 2026 : Fire breaks out in boat anchored under Gandhi Bridge શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી વાસણા બેરેજના સમારકામને લીધે ખાલી કરવામાં આવી છે. સાબરમતી નદી ખાલી થતાં એક ખાનગી એજન્સીની બોટને ગાંધીબ્રિજ નીચે રિવરફ્રન્ટ પર લાંગરવામાં આવી હતી. દરમિયાન આજે કોઈ કારણોસર બોટમાં આગ લાગી હતી.  આગની લપેટ જોઈને બ્રિજ […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં સ્વચ્છતા અભિયાનના નામે ભાજપ નેતાઓનું ફોટો સેશન

અમદાવાદ, 2 જુન, 2026 :  Photo session of BJP leaders in the name of cleanliness campaign શહેરમાં સાબરમતી નદીમાં વાસણા બેરેજના દરવાજાનું મરામતનું કામ ચાલતું હોવાથી બેરેજના દરવાજા ખૂલ્લા કરીને નદીમાંથી પાણી ખાલી કરવામા આવ્યું છે, તેથી સાબરમતી નદી અને રિવરફ્રન્ટ વિસ્તારને સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણલક્ષી રાખવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં નહાવા પડેલા ચાર યુવાનોના ડૂબી જતા મોત

અમદાવાદ, 05 માર્ચ 2026: Four youths drown while bathing in Sabarmati river શહેરના કૂબેરનગર વિસ્તારમાં ગઈકાલે ધૂળેટી રમ્યા બાદ સાબરમતી નદીમાં નહાવા ગયેલા ચાર યુવાનો ડૂબી જતા મોતને ભેટ્યા હતા.આ બનાવની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળ ઉપર દોડી ગઈ હતી. અને ચારેય યુવાનોના મૃતદેહ બહાર કાઢીને પીએમ માટે મોકલી અપાયા હતા. […]

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 20 ફેબ્રુઆરીથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે

ગાંધીનગર, 17 ફેબ્રુઆરી, 2026 – BJP National President Nitin Naveen ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નવીન 20 ફેબ્રુઆરી એ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ માહિતી આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અઘ્યતક્ષના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન તેઓ […]

તારાપુરના રિંઝા ગામ નજીક સાબરમતી નદી પર 110 કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે

સાબરમતી નદીનું વહેણ બદલાતા ચોમાસામાં ગ્રામજનો નદીના સામે કાંઠે જઈ શકતા ન હતા નવો બ્રિજ બનતા અનેક ગામોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે મુખ્યમંત્રીએ ગ્રામજનોની રજુઆત બાદ લીધો મહત્વનો નિર્ણય આણંદઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રિંઝા ગામ ખાતે સાબરમતી નદી પર રૂ. 110 કરોડના ખર્ચે નવા પુલના નિર્માણ મંજૂરી આપી દીધી છે. […]

માણસા તાલુકાના અનોડિયા ગામે સાબરમતી નદીમાં રેતી ખનન કરતા 13 વાહનો જપ્ત કરાયા

ભૂસ્તર વિભાગે રેતી ખનનનો નેટવર્કનો કર્યો પડદાફાશ, 30 લાખની કિંમતના કુલ 13 વાહનો જપ્ત કરાયા, સાબરમતી નદીના પટ્ટમાં બેરોકટોક ખનીજચોરી કરવામાં આવતી હતી ગાંધીનગરઃ જિલ્લામાં સાબરમતી નદીમાં રેતીનું ખનન થઈ રહ્યુ હોવાથી ફરિયાદો ઊઠ્યા બાદ જિલ્લા કલેકટરના આદેશ બાદ ભૂસ્તર તંત્ર દ્વારા માણસા તાલુકાના ડોડીપાળ (અનોડીયા) ગામ નજીક સાબરમતી નદીના પટ્ટ વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર […]

સાબરમતી નદીના પૂરના પાણી ધોળકા અને ખેડા તાલુકામાં ફરી વળ્યા

ધોળકા-સરખેજ અને ખેડાથી ધોળકા જતા રોડ પર પાણી ફરી વળ્યા, બન્ને રોડ પર વાહન વ્યવહાર બંધ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા, ધોળકાના આંબલીયારા, કોદાળીયાપરા, ખાત્રીપુર, વૌઠા, સહિત ગામોમાં પાણી ઘૂસી ગયા અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લીધે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીએ રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું હતું. તેના લીધે ધોળકા અને ખેડાના કાંઠા […]

અમદાવાદમાં આજે પણ મેઘાવી માહોલ રહ્યો, સાબરમતી નદીએ રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું

સાબરમતીમાં પાણી છોડાતા રિવરફ્રન્ટ ન જવા અપીલ, બોપલમાં દિવાલ ધરાશાયી થતા વાહનોને નુકસાન, સાબરમતી નદીનું રૌદ્રસ્વરૂપ, વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા અમદાવાદ શહેરમાં મોડી રાતથી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડી રાતથી વહેલી સવાર સુધીમાં શહેરમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રવિવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code