1. Home
  2. Tag "sale of liquor"

અયોધ્યામાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ

લખનૌઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તા. 23મી જાન્યુઆરીથી ભક્તો ભવ્ય મંદિરમાં બિરાજમાન રામલલાના દર્શન કરી શકશે. દરમિયાન યુપીના આબકારી મંત્રીએ મોટી જાહેરાત કરી છે. રામનગરી અયોધ્યામાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. હાલની તમામ દુકાનો હટાવીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code