1. Home
  2. Tag "salt"

રોજિંદા વપરાશમાં મીઠું કેટલા પ્રમાણમાં યોગ્ય છે,જાણો તેનું ઓછું સેવન કરવાના ફાયદા

મીઠું કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ? જાણો તેના વિશે મહત્વની જાણકારી મીઠુંનું ઓછું સેવન કરવાના છે અનેક ફાયદા મીઠું આમ તો નામ છે મીઠું પણ હોય છે સ્વાદમાં ખારુ. છત્તા પણ કેટલીક વાનગીમાં જો તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તે વાનગીને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. કેટલીક બીમારીઓમાં મીઠું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તેવી […]

ગુજરાતઃ ખારાઘોડામાં મીઠાનું બમ્પર ઉત્પાદન, 12 લાખ મેટ્રીક ટનની આવક

ભારતમાં દર વર્ષે 135 લાખ મેટ્રીક ટન મીઠાનું થાય છે ઉત્પાદન ગુજરાતમાં દર વર્ષે 97.20 લાખ મેટ્રીક ટન મીઠાનું ઉત્પાદન 41 લાખ લોકોને મળે છે રોજગારી અમદાવાદઃ ભારતમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં સૌથી વધારે સોલ્ટનું ઉત્પાદન ઝાલાવાડ પંથકમાં થાય છે. દેશનું 70 ટકા ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. ખારાઘોઢામાં આ વર્ષે […]

મીઠાના વપરાશથી કોરોનાથી બચી શકાતું હોવાની અફવા, મીઠાંનો ભાવ રૂ. 100 ઉપર પહોંચ્યો

દુકાનો ઉપર મીઠાની ખરીદી કરવા લાગી લાઈનો મીઠાના ભાવમાં પાંચ ગણો થયો વધારો જયપુરઃ કોરોના મહામારીથી બચવા માટે લોકો અનેક ઘરેલુ નુસ્ખા અપનાવે છે. ત્યારે હવે રાજસ્થાનમાં કોરોનાથી બચવા મીઠાનો ઉપયોગ કરવાની અફવા ફેલાઈ છે. જેથી મોટી સંખ્યામાં લોકો મીઠાની ખરીદી કરવા માટે લાઈનો લગાવી રહ્યાં છે. તેમજ મીઠામાં ભાવમાં પણ પાંચ ગણાથી વધુનો વધારો […]

જાણો કેટલીક એવી ખાદ્ય ચીજ વસ્તુઓ વિશે જે ક્યારેય નથી થતી ખરાબઃ- અને હંમેશા રહે છે ફાયદા કારક

મધ હંમેશા સારુ રહે છે ચોખા ક્યારેય ખરાબ થતા નથી મીઠૂં પણ લાંબા સમય સુધી તેની ગુણવત્તા જાળવી રાખે છે સામાન્ય રીતે ઘણા ખાદ્ય પ્રદાર્થ એવા હોય છે કે જે માત્ર થોડા સમયમાં જ બગડી જતા હોય છે અથવા તો વધુ સમય પડ્યા રહેવાથઈ તેની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થાય છે, જ્યારે તેના સામે કેટલીક […]

તોક-તે વાવાઝોડા અને વરસાદને લીધે 30 લાખ ટન મીઠું ધોવાઈ ગયુ

અમદાવાદ:  તાઉ-તે વાવાઝોડાએ મીઠા ઉદ્યોગને પણ સારૂ એવું નુકશાન પહોંચાડ્યુ છે.   વાવાઝોડાને લીધે પડેલા વરસાદને કારણે 30 લાખ ટન મીઠું ધોવાઈ ગયું છે. ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ અસોસિએશનના જણાવ્યા અનુસાર, લગભગ 15 લાખ ટન મીઠું વાવાઝોડા પહેલા ખસેડી શકાયું નહોતું, જેના કારણે મોટું નુકસાન થયું છે. બાકીના 15 લાખ ટન ઉત્પાદકીય નુકસાન થયું છે કારણકે અત્યારે […]

ઓલપાડમાં ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખીને નકલી રેમડેસિવિર બનાવવાની ફેકટરી પકડાઈ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં પણ કેટલાક લોકો કોરોનાના દર્દીઓ માટે નકલી ઈન્જેક્શનો વેચીને કમાણી કરી રહ્યા છે. આવા તત્વોને પકડવા માટે પોલીસ સક્રિય બની છે. સુરતના ઓલપાડ વિસ્તારમાંથી નકલી દવાની ફેક્ટરી મળી આવી છે આ ફેક્ટરીમાં ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખીને રેમડેસિવિર બનાવતા હતા. કોરોનાના કપરા કાળનો લાભ લેવા માટેની ગેંગો પણ સક્રિય થઈ ગઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code