1. Home
  2. Tag "salt"

વધુ પડતું મીઠું ખાવાની આદત સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે, આડઅસર જાણો

મીઠાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ તેનું યોગ્ય પ્રમાણ ખૂબ જ જરૂરી છે. મીઠું શરીર માટે પણ મહત્વનું છે, તે પાણીનું સંતુલન જાળવવામાં, પાચનમાં મદદ કરવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે, કોઈપણ વસ્તુનો ઓવરડોઝ નુકસાનકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં, વધુ પડતા મીઠાનું સેવન હાઈ બ્લડ […]

દુનિયામાં સૌથી વધુ મીઠાના ઉત્પાદનમાં ચીન આગળ, ભારત ક્યાં ક્રમે જાણો…

મીઠું આપણા જીવનનો એક ખાસ ભાગ છે. તે માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતો પણ આપણા શરીર માટે પણ મહત્વપૂર્ણ છે, વિશ્વના ઘણા દેશો મીઠાનું ઉત્પાદન કરે છે પરંતુ કેટલાક મોટા દેશો એવા છે જે મોટા પ્રમાણમાં મીઠું ઉત્પન્ન કરે છે. આ યાદીમાં ચીનનું નામ પ્રથમ આવે છે. ચીન વિશ્વનો સૌથી મોટો મીઠું ઉત્પાદક દેશ […]

દરિયાના એક લીટર પાણીમાં આટલું બધું મીઠું હોય છે, તમે સાંભળીને ચોંકી જશો

શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરિયાનું પાણી ખારું કેમ છે? જ્યારે નદીઓ અને તળાવોનું પાણી મધુર છે. દરિયાનું પાણી ખારું થવા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે. વાસ્તવમાં, દરિયાના પાણીમાં ઓગળેલા ઘણા પ્રકારના ખનિજો હોય છે, જેમાંથી સૌથી વધુ માત્રામાં સોડિયમ ક્લોરાઇડ હોય છે, જેને આપણે સામાન્ય મીઠું કહીએ છીએ. દરિયાના એક લિટર પાણીમાં સરેરાશ […]

રસોડામાં આટલી વસ્તુ છટકી જાય, ઢળી જાય , કે હાથમાંથી પડી જાય તો વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ અશુભ સંકેત

કિચનમાં કામ કરતી વખતે ઘણી વખત કોઈને કોઈ વસ્તુ ઢોળાઇ જાય છે, અથવા હાથમાંથી છટકી જાય છે અથવા તો પડી જાય છે. આવું થવું ખૂબ જ સામાન્ય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં અમુક ખાસ વસ્તુઓ પડવાને અશુભ માનવામાં આવે છે. કારણ કે તે નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યનો સંકેત હોઈ શકે છે. જાણો કઈ વસ્તુઓનું ઢળવું, છટકવું, […]

શું તમે પણ દરરોજ જરૂરિયાત કરતા વધુ મીઠું ખાવ છો? આનાથી થતા ગેરફાયદા જાણો

ભોજનના સ્વાદમાં મીઠુ વધારો કરે છે પરંતુ એવા ઘણા લોકો છે જેઓ વધુ પડતું મીઠું ખાય છે. કેટલાક લોકો એવા હોય છે જે ખાવાનું ચાખતા પહેલા મીઠું ઉમેરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતું મીઠું ખાવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. ખોરાક અને સ્વાસ્થ્ય માટે મીઠું ખૂબ જ જરૂરી છે. પરંતુ […]

રસોઇઘરની આ વસ્તુઓ ક્યારેય ખાલી ન થવા દો, નકારાત્મક પરિણામોનો કરવો પડી શકે છે સામનો

વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવે છે. રસોડું ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. માન્યતાઓ અનુસાર માતા અન્નપૂર્ણા રસોડામાં નિવાસ કરે છે. તો ચાલો જાણીએ રસોડામાં કઈ વસ્તુ ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં રસોડા સાથે જોડાયેલા ઘણા નિયમો છે, જો તેનું ધ્યાન રાખવામાં આવે તો […]

‘ચા’ની અંદર ખાંડની સાથે મીઠું મીલાવવાથી આરોગ્યને થાય છે અનેક ફાયદા, જાણો

અનેક લોકો ચા પીવાનું પસંદ કરે છે અને ભારતમાં ચાને લોકો રાષ્ટ્રીય પીણું પણ માની રહ્યાં છે પરંતુ તેમને ચાની અંદર ખાંડની સાથે મીઠું ઉમેરવાની વાત કરીએ તો હેરાન થઈ જશો. ચામાં ખાંડની સાથે મીઠું આપના પેટ માટે રામબાણ સાબિત થઈ શકે છે. ગ્રીન ટીમાં આપ ખાંડની જગ્યાએ મીઠું મીળાવીને પીવો છો તો આપ મેટાબોલિક […]

જાણો શા માટે ડોક્ટર્સ કેટલીક ખાસ બીમારીમાં salt ઓછુ ખાવાની સલાહ આપે છે, વધારે મીઠુ કોણે ન ખાવું જોઈએ

સામાન્ય રીતે ડોક્ટર્સ ઘણા લોકોને નમક ખાવાની મનાઈ કરતા હોય છે ખાઈ કરીને બ્લડ પ્રેશર જેનું હાઈ રેહતું હોય તેને ગર્ભઘારણ કરેલી સ્ત્રીઓને વગેરે લોકોને મીઠુ ખાવાની ના જ કહેવામાં આવે છએ નમક ખાવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એક જાણકારી પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે, તંદુરસ્ત લોકો માટે દરરોજ 5 ગ્રામ (લગભગ એક ચમચી […]

વધારે પડતું મીઠુ ખાઈ રહ્યા છો તો ચેતી જજો, નહી તો પોલા પડી જશે તમારા હાડકા 

મીઠું સ્વાસ્થય માટે નુકશાન કારક લાંબે ગાળે હાડકા થઈ જાય છે પોલા મીઠું આમ તો એકલું હોય તો તે પોઈઝન સમાન છે પણ જો ખાવામાં તેની હાજરી ન હોય તો ખાવાનું બેસ્વાદ બની જાય છે આમ ભોજનના સ્વાદ સાથએ સીધો મીઠાનો સંબંધ છે પણ જો ભઓજનમાં મીટું વધારે પડતું ખાતા હોવ તો તે તમારા સ્વાસ્થ્યને […]

વધારે પડતુ મીઠું ખાતા હોવ તો ચેતી જજો,ન કરતા આવી ભૂલ

કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેમને ખારી વસ્તુ અથવા વધારે મીઠાનું પ્રમાણ વધારે હોય તેવી વસ્તુઓ વધારે પસંદ આવતી હોય છે પણ આ લોકોએ હવે ચેતી જવાની જરૂર છે. વધુ મીઠાવાળી વસ્તુઓ ખાવાથી મોં શુષ્ક થઈ જાય છે, જેના કારણે તમને વારંવાર તરસ લાગે છે. જેના કારણે તમને પેટ ફૂલવાની સમસ્યા પણ થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code