‘યે રિશ્તા ક્યા કેહલાતા હે’ સિરિયલના આ 3 સ્ટારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ
યે રિશ્તા ક્યા કેહલાતા હે…3 સ્ટાર કોરોના પોઝિટિવ દાદી તથા કાર્તિકના પિતા મનીષ પોઝિટિવ સમર ચાચુનો રિપોર્ટ પણ પોઝિટિવ નાયરા અને કાર્તિક હોમઆઈસોલેન હેઠળ સિરિયલનું શૂટિંગ રોકવામાં આવ્યું સ્ટાર પ્લસ ચેનલનો ખુબ જ ચર્ચિત શો ‘યે રિસ્તા ક્યા કહેલાતા હે’ ના સ્ટાર્સ સચિન ત્યાગી (મનીષ) સમીર ઓમ્કારા (સમર ચાચુ) અને સ્વાતી ચિટનીસ (દાદી) ના કોરોના […]