સમજૌતા બ્લાસ્ટ કેસનો ચુકાદો 14મી માર્ચ સુધી ટળ્યો, સ્વામી અસીમાનંદ છે આરોપી
દેશમાં લોકસભાની ચૂંટણીના એલાન સાથે જ બનેલા રાજકીય માહોલ વચ્ચે સોમવારે હરિયાણાની પંચકૂલાની એનઆઈએની સ્પેશયલ કોર્ટ સમજૌતા બ્લાસ્ટ કેસના મામલામાં ચુકાદો આપવાની હતી. પરંતુ તેને 14મી માર્ચ સુધી ટાળવામાં આવ્યો છે. આ કેસમાં આખરી ચર્ચા પૂર્ણ થઈ ચુકી છે અને કોર્ટે પોતાનો ચુકાદો 11મી માર્ચ સોમવારે સુરક્ષિત રાખ્યો છે. સુનાવણી માટે સોમવારે મામલાના આરોપી સ્વામી […]