1. Home
  2. Tag "Sanctuary"

જૂનાગઢના પ્રેમપરા અને રામપરા નજીકનો 38.23 હેક્ટર વિસ્તાર અભયારણ્ય તરીકે જાહેર કરાશે

જુનાગઢઃ ગીરના જંગલમાં વનરાજોની વસતી વધતા જાય છે. એટલે સિંહ રેવન્યુ વિસ્તારમાં આવી જતાં હોય છે. ગીર જંગલ નજીક સરકારી રેવન્યુ લેન્ડને અભ્યારણ્ય જાહેર કરવાની વિચારણા ચાલી રહી છે. જેમાં જુનાગઢ નજીક આવેલા પ્રેમપરા, જાવલડી, રામપરાના 38.23 હેક્ટર વિસ્તારને અભ્યારણ્ય તરીકે જાહેર કરવાનો નિર્ણય રાજ્ય સરકાર  દ્વારા ટૂંક સમયમાં લેવાશે.  આ માટે મુખ્યમંત્રી કક્ષાએથી મંજૂરી […]

કચ્છમાં વન્યપ્રાણી અભ્યારણમાં પાણીની સારી આવક થતા મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું થયું આગમન

ભૂજઃ કચ્છમાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો હતો. તેથી રણકાંઠા વિસ્તારમાં હજુપણ પાણી ભરાયેલા છે. તેથી વિશાળ રણ વિસ્તારના છીછરી પાણીની મોજ માણવા માટે મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું આગમન થયુ છે. તેથી પક્ષીપ્રેમીઓ અને પક્ષીવિદો માટે કચ્છ રણ અભ્યારણ આકર્ષણનું સ્થળ બની રહ્યું છે. મોટા રણના ખડિર વિસ્તારમાં કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં ફ્લેમિંગોની લેસર અને ગ્રેટર […]

માઉન્ટ આબુના અભયારણ્યનું વાતાવરણ રિંછને ફાવી ગયું, બે વર્ષમાં રિંછની સંખ્યમાં 35 નો વધારો

અંબાજીઃ હિલ સ્ટેશન માઉન્ટ આબુનો ઘટાદાર જંગલ વિસ્તાર જેસોર અભયારણ્ય અડીને આવેલો છે. એકવાર રીંછ અને દીપડા બનાસ નદીના માધ્યમથી અહીં અવરજવર કરતાં રહે છે. જો કે બનાસકાંઠા કરતા માઉન્ટ આબુમાં રિંછની સંખ્યા વધુ છે. બે વર્ષ બાદ માઉન્ટ આબુ અભ્યારણમાં વન્યજીવ ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 55 દિપડા હોવાનું ગણતરીમાં સામે આવ્યું છે […]

બજાણા અભ્યારણ્યમાં ઘૂડસર, કાળીયાર, ચિંકારાને નિહાળવા માટે ગરમીને લીધે પ્રવાસીઓ આવતા નથી

અમદાવાદઃ ઉનાળાના વેકેશનને લીધે રાજ્યના તમામ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. જેમાં હિલ સ્ટેશન અને દરિયાઈ બીચ પર સૌથી વધુ પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. જ્યારે રણ વિસ્તારમાં આવેલી ઘૂડસર અભ્યારણ્યમાં તે એવી સ્થિતિ છે. કે એક પણ પ્રવાસી આવ્યા નથી. રણ વિસ્તારમાં ઉનાળામાં તાપમાન ખૂબ વધતું હોય છે. એમાયે આ […]

કચ્છના નાનારણમાં આવેલા અભ્યારણ્યમાં મીઠાંના અગરો તેમજ ગેરકાયદે બાંધકામોથી ઘૂડખરને ખતરો

ભૂજ : કચ્છના નાના રણમાં અને ખાસ કરીને ઘૂડખર અભ્યારણ્યમાં મીઠાંના ગેરકાયદે અગરો તેમજ કેટલાક સ્થળોએ સરકારી જમીનો પર દબાણો કરીને પાકા બાંધકામો પણ કરી દીધા હોવાની કાંઠા વિસ્તારના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરીને પગલા લેવાની માગ કરી છે. કચ્છ જિલ્લા કલેકટરને પાઠવાયેલા પત્રમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, કચ્છના નાના રણને ઘુડખર અભ્યારણમાં […]

કચ્છના અભ્યારણ્યમાં હવે માત્ર ચાર ઘોરાડ પક્ષી બચ્યા છે, સંસદમાં સરકારે આપ્યો જવાબ

ભૂજઃ કચ્છના ઘોરાડ અભ્યારણ્યમાં ઘોરાડ પક્ષીઓ કેટલા તે પ્રશ્ન સદાય અનુત્તર રહ્યો હતો, પણ અંતે કેન્દ્રિય વન મંત્રાલયે કચ્છમાં માત્ર ચાર જ ઘોરાડ પક્ષી બચ્યા હોવાનો રાજ્યસભામાં સ્વીકાર કર્યો હતો. જો કે છેલ્લે ક્યારે વસ્તી ગણતરી કરાઈ હતી તે મુદ્દે વનમંત્રાલયે મૌન સેવ્યું હતું. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ […]

ખાંભા અને મીતિયાળા અભયારણ્ય નજીક રાત્રે ગેરકાયદે લાયન શોઃ વન વિભાગ નિષ્ક્રિય

અમરેલીઃ જિલ્લાના ખાંભા રેવન્યુ અને મીતિયાળા અભ્યારણ્ય રેન્જમાં ગેરકાયદે લાયન શો યોજાતા હોય છે. હાલ ચોમાસાની સીઝનનો પ્રારંભ થતા સિંહનો મેટિગ પીરિયડ ચાલતો હોય છે, આ સમયે સિંહ કોઈ પણ ખલેલને સહન કરતો નથી. અને તેથી જ ગીર અભ્યારણ્યમાં પણ ચોમાસા દરમિયાન સિંહ દર્શન બંધ કરવામાં આવે છે. ત્યારે ખાંભા અને મીતિયાળા અભ્યારણ્યમાં ગેરકાયદે લાયન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code