1. Home
  2. Tag "Sanitation"

સ્વચ્છતા, શિક્ષણ, મહિલા ભાગીદારીથી સિક્કિમે દેશમાં નોંધનીય સ્થાન મેળવ્યું: આચાર્ય દેવ્રવતજી

ગાંધીનગરઃ રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિક્કિમ રાજ્યના ૪૮મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, ભારતમાં અનેક ભાષા, અનેક બોલી અને સંસ્કૃતિ છે, ખાન-પાન પણ ભિન્ન છે, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત […]

સોમનાથના દરિયા કિનારાને ચોખ્ખો-ચણાક બનાવવા માટે સાગમટે હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન

વેરાવળ :  સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથને ચોખ્ખુ-ચણાક બનાવવા માટે તંત્ર દ્વારા સાગમટે અભિયાન આદરવામાં આવ્યું હતું. શહેરના સમુદ્ર કિનારે વેરાવળ કોસ્ટગાર્ડ, પોલીસ સ્ટાફ, નગરપાલિકા, સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા કલેકટર ગોહેલ, કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ સહિતના અધિકારીઓ સમુદ્ર સફાઈ અભિયાનમાં સામેલ થયા હતા. જુદા જુદા વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને […]

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સફાઈ અને પાણીના પ્રશ્ને ભાજપના સાંસદે CMને કરી રજુઆત

સુરતઃ   શહેરમાં કોરોનાને  કાબૂમાં લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈ યોગ્ય થાય તે માટે અનેક ફરિયાદ ઊઠી છે. કોવિડ દર્દીઓને તબીબોએ વધુને વધુ પાણી પીવા સૂચન કર્યું છે. તો બીજી તરફ એપ્રિલ મહિનામાં ગરમીમાં અને ગરમ દવાના કારણે દર્દીઓમાં પીવાના પાણીનો વપરાશ વધુ છે. એટલે અહીં 24 કલાક […]

મધ્યપ્રદેશમાં હવે ગૌ મૂત્રથી બનેલા ફિનાઈલથી સરકારી કચેરીઓમાં થશે સફાઈ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં સરકારી કચેરીઓમાં હવે કેમિકલ યુક્ત ફિનાઈલનો સફાઈ માટે ઉપયોગ કરવામાં નહીં આવે. સરકારે તમામ સરકારી કચેરીઓમાં ગૌ મૂત્રથી બનેલા ફિનાઈલનો ઉપયોગ કરવા માટે આદેશ કર્યો છે. રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે. જેથી હવે તમામ સરકારી કચેરીમાં હવે ગૌ મૂત્રથી બનેલા ફિનાઈલનો ઉપયોગ કરવામાં આવશે. મધ્યપ્રદેશ સરકારે તમામ સરકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code