1. Home
  2. Tag "sanjay raut"

રામમંદિરને લઈને સંજય રાઉતનો દાવો, મંદિર વહી બનાયેંગે પણ મંદિર ત્યાં બન્યું નથી!

મુંબઈ: શિવસેના – (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે અયોધ્યામાં રામમંદિર તે સ્થાન પર બની રહ્યું નથી, જ્યાં બાબરી મસ્જિદ હતી. તેમણે કહ્યુ છે કે મંદિર વહી બનાયેંગે, મંદિર વહી બનાયેંગે બોલીને વિવાદીત ઢાંચો ધ્વસ્ત કરાયો, પરંતુ મંદિર ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર કેમ બનાવાય રહ્યું છે? રાઉતે કહ્યુ છે કે બાબરી […]

સંજય રાઉત વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ,પીએમ મોદી વિરૂદ્ધ લેખ માટે મુશ્કેલીમાં મુકાયા રાઉત

મુંબઈ: શિવસેનાના નેતા સાંજઈ રાઉત સતત ચર્ચામાં રહે છે ત્યારે હવે ફરી પોલસ ફરિયાદને કાઈને તેઓ ચર્ચામાં આવ્યા છે જાણકારી મુજબ  મહારાષ્ટ્રના યવતમાલમાં પોલીસે સોમવારે શિવસેના નેતા સંજય રાઉત વિરુદ્ધ પક્ષના મુખપત્ર ‘સામના’માં પીએમ  મોદી વિરુદ્ધ વાંધાજનક લેખ લખવા બદલ કેસ નોંધ્યો છે. ફરિયાદી અનુસાર, તાજેતરમાં જ સામનામાં ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની અભૂતપૂર્વ સફળતા […]

ઈડીએ પૂણે અને મુંબઈમાં સંજય રાઉત અને તેમના નજીકના સંબંધીઓના ઘરે પાડ્યા દરોડા

ઈડીના સંજય રાઉત તથા નજીકના સંબંધીઓને ત્યા દરોડા મુંબઈ તથા પૂણેમાં ઈડીની કાર્યવાહી મુંબઈઃ- દેશભરમાં ગુનાહીત અને લાંચ લેતા અપરાધોના કેસને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સખ્ત બનીને કાર્યવાહી કરી રહી છે છેલ્લા કેટલાક મહિનાઓછી ઈડીે અનેક મંત્રીઓ નેતાઓ પર કાર્યવાહી કરી છે ત્યારે હવે મહારાષ્ટ્રના રાજકરણમાં ઈડીની એન્ટ્રી થઈ છે. પ્કરાપ્ત વિગત પ્રમાણે આજરોજ બુધવારે ઈડી […]

નેહરુ મ્યુઝિયમનું નામ બદલવા અંગે સંજય રાઉતે બીજેપી પર સાધ્યુ નિશાન, કહ્યું ‘ઈતિહાસને ભૂલાવવા માંગે છે’

નેહરુ મ્યુઝિયમનું નામ બદલવા મામલે રાજકિય પક્ષમાં ગરમાટો અનેક વિપક્ષ દ્રારા આ વાતની થઈ રહી છે ટિકા દિલ્હીઃ- તાજેતરમાં દિલ્હી સ્થિતિ નેહરું મેમોરિયલનું નામ બદલવામાં આવ્યું છે ત્યારે વિપક્ષ દ્રારા સતત બીજેપી પર આ મામલે નિશાન સાધવામાં આવી રહ્યા છે ત્યારે હવે શિવસેનાના નેતા સંજય રાઉતે બીજેપી પર ઈતિહાસને ભૂલાવવાનો આરોપ લગાવ્યો છે અને પાર્ટી […]

રાહુલ ગાંધીની નીતિશકુમાર બાદ શિવસેનાના સંજય રાઉતે પ્રશંસા કરી

મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉત પણ રાહુલ ગાંધીના વખાણ કરનારા નેતાઓમાંના એક બની ગયા છે. તેમણે ‘ભારત જોડો’ યાત્રાના વખાણ કર્યા છે. તેમજ યાત્રાની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. હાલમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ રાહુલના વખાણ કર્યા હતા અને તેમને 2024માં વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા હતા. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં […]

શિવસેનાના નેતા સંજય રાઉતને કોર્ટમાંથી મળી રાહત, ઈડીના કેસમાં જામીન મળ્યાં

મુંબઈઃ શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉતની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે મુંબઈની પીએમએલએ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. પાત્રા ચાલીની જમીન કૌભાંડના આરોપમાં ઈડીએ સંજય રાઉતની ધરપકડ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 1 ઓગસ્ટના રોજ મુંબઈમાં પાત્રા ‘ચાલ’ના પુનઃવિકાસમાં કથિત […]

સંજય રાઉત હજી પણ રહેશે જેલમાં -કોર્ટે ન્યાયિક કસ્ટડી 14 દિવસ લંબાવી

સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી 14 દિવસ લંબાવાઈ 21 સપ્ટેમ્બરે ફરી સુનાવણી કરાશે દિલ્હીઃ શિવસેનાના સાંસદ સંજય રાઉતની ન્યાયિક કસ્ટડીમાં ફરી વધારો કરાયો છે એટલે કે તેઓ હાલ પણ જેલમાં જ રહેશે, કોર્ટ દ્રારા સંજય રાઉતની ક્સ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. આ સાથે જ હવે રાઉતની જામીન અરજી પર હવે 21 સપ્ટેમ્બરે સુનાવણી થશે.આ […]

શિવસેનાના નેતા સંજય રાઉતને કોર્ટ એ આપ્યો ઝટકો – 5 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી

સંજય રાઉતની મુશ્કેલીઓ વધી કોર્ટે 5 સપ્ટેમ્બર સુધી કસ્ટડી વધારાઈ દિલ્હીઃ- શિવસેનાના નેતા સંજય રાઉત છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં જોવા મળે છે શિવસેનાના સાંસદ સંજય રાઉતને પાત્રા ચાલ જમીન કૌભાંડમાં ફરી એકવાર તેમની મુશ્કેલીઓ વધી છે. જાણકારી પ્રમાણે વિશેષ પીએમએલએ કોર્ટે તેની ન્યાયિક કસ્ટડી 5 સપ્ટેમ્બર સુધી  લંબાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે સંજય રાઉતની […]

સંજય રાઉતને કોઈ રાહત નહીં,કોર્ટે 22 ઓગસ્ટ સુધી કસ્ટડી વધારી 

સંજય રાઉતની મુશ્કેલીઓ વધી કોર્ટે 22 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી પાત્રા ચાલ કૌભાંડનો મામલો મુંબઈ:પાત્રા ચાલ કૌભાંડમાં ED દ્વારા નિશાન બનાવવામાં આવી રહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતને હાલ રાહત મળે તેમ લાગતું નથી.કોર્ટે રાઉતને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. આજે સંજય રાઉતની કસ્ટડીનો સમય પૂરો થઈ ગયો હતો, ત્યારબાદ તેને EDની […]

મુંબઈઃ ઈડીના કેસમાં સંજય રાઉતના વધુ 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર રાખ્યાં

મુંબઈઃ નવી દિલ્હીઃ પાત્રા ચાલ જમીન કૌભાંડ મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને હજુ સુધી રાહત મળી નથી. કોર્ટના આદેશ પર તેણે 8 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડમાં રહેવું પડશે. EDના અધિકારીઓએ રવિવારે રાઉતની ધરપકડ કરી હતી. ઈડીએ ધરપકડ પહેલા રાઉતની લગભગ 6 કલાક પૂછપરછ પણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code