1. Home
  2. Tag "Saurashtra University"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ વિદ્યાર્થીઓમાં 65 ટકાનો ઘટાડો

પ્રવેશ પ્રક્રિયામાં વધુ વિલંબ થતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો ગત વર્ષે 9,065 વિદ્યાર્થીઓ હતા, આ વખતે 2,515 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા ફોર્મ ભર્યા, વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી લીધો રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ કે નોકરી કરનારા કર્મચારીઓ ઘેરબેઠા પરીક્ષા આપીને ડિગ્રી મેળવી શકે તે માટે એક્સટર્નલ પરીક્ષા લેવામાં આવે છે. જેમાં દર વર્ષે એક્સટર્નલ અભ્યાક્રમોમાં જોડાઈને […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કૂલપતિ તરીકે ઉત્પલ જોષીની નિમણૂંક

ઉત્પલ જોષી ગુજરાત યુનિમાં ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ છે સૌરાષ્ટ્ર યુનિને 18માં કાયમી કૂલપતિ મળ્યા ઉત્પલ જોષીનો કૂલપતિ તરીકેનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ત્રણ વર્ષ બાદ કાયમી કુલપતિ મળ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. ઉત્પલ જોષીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 18મા કાયમી કુલપતિ તરીકે નિમણૂક આપવામાં આવી છે.  જેમનો કાર્યકાળ આગામી 5 વર્ષ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 17 ડિસેમ્બરથી સેમેસ્ટર-3ની પરીક્ષા લેવાશે

વિવિધ ફેકલ્ટીના સેમેસ્ટર-3ના 54916 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તા. 24મી ડિસેમ્બરે પરીક્ષા પૂર્ણ થશે, 157 પરીક્ષા કેન્દ્રો પર 75 ઓબ્ઝર્વરો મોનિટરિંગ કરશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 17થી 24 ડિસેમ્બર સુધી સ્નાતકમાં અભ્યાસ કરતા સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. છે. વિવિધ ફેકલ્ટીઓમાંથી સેમેસ્ટર-3ની 54,916 […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલે ગુરૂવારથી શરૂ થશે, ત્રિ દિવસીય ખેલકૂદ મહોત્સવ,

ખેલકૂદ મહોત્સવમાં 70 કોલેજોના 1800 ખેલાડીઓ ભાગ લેશે, સ્પોર્ટ્સ મહોત્સવમાં 3 નવી ઈવેન્ટ ઉમેરાઈ, શારિરીક શિક્ષણના નિવૃત અધ્યાપકોનું સન્માન કરાશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતી કાલે તા. 5થી 7 ડિસેમ્બર દરમિયાન 53મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ યોજાશે. આ ખેલકૂદ મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 70 કૉલેજોના 1800થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. દોડ, કૂદ અને ફેંકની અલગ-અલગ ઇવેન્ટ ભાઈઓ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 29મી ડિસેમ્બરે યોજાશે

રાજ્યપાલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અપાશે, રાજ્યના શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિતિ રહેશે, પદવીદાનની તૈયારીઓનો યુનિ. દ્વારા પ્રારંભ રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક વર્ષમાં બેવાર પદવીદાન સમારોહ યોજવામાં આવે છે. ત્યારે 58મો પદવીદાન સમારોહ ગઈ તા. 10મી માર્ચના રોજ યોજાયા બાદ હવે 59મો પદવીદાન સમારોહ આગામી તા.29મી ડિસેમ્બરે યોજાશે. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાઓનો પ્રારંભ, ગેરરીતિ સામે કડક પગલાં લેવાશે

સૌરાષ્ટ્ર યુનિની સેમેસ્ટર 3થી 5ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાશે તો રૂપિયા 10 હજાર સુધીનો દંડ, યુનિવર્સિટીએ ગેરરીતિ સામે કડક નિયમો બનાવ્યા રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટર-3 અને 5ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. દિવાળી વેકેશન ખૂલ્યાના બીજા દિવસથી પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં 47,280 વિદ્યાર્થીઓ 127 કેન્દ્ર પર પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષામાં […]

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થીઓએ વિદ્યા સહાયકોની ભરતી માટે જરૂરી સર્ટી મેળવવા લાઈનો લગાવી

વિદ્યા સહાયકોની ભરતીમાં ટ્રાયલ સર્ટી, સહિત 20 ડોક્યુમેન્ટ રજુ કરવા પડે છે, 13 હજારથી વધુ જગ્યાઓ ભરાવવાની હોવાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ, વય મર્યાદામાં એક વર્ષનો ઘટાડો કરાયો રાજકોટઃ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 13000થી વધુ વિદ્યાસહાયકોની ભરતી માટે અરજીઓ મંગાવાતા ટેટ અને ટાટ ઉતિર્ણ ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા જરૂરી દસ્તાવેજો એકત્ર કરી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વેસ્ટઝોન ટુર્નામેન્ટ યોજાશે, 700 ખેલાડીઓ ભાગ લેશે

સૌરાષ્ટ્ર યુનિને 17 વર્ષ બાદ યજમાન બનવાનો મોકો મળ્યો, હેન્ડબોલની ટુર્નામેન્ટ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, 70 યુનિવર્સિટીઓના ખેલાડીઓ રાજકોટ આવશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વેસ્ટઝાન ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 17 વર્ષ બાદ ઇન્ટર યુનિવર્સિટીની વેસ્ટ ઝોન ટુર્નામેન્ટના યજમાન બનવાનો મોકો મળ્યો છે. જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં યુનિવર્સિટીના મેદાનમાં વેસ્ટ ઝોનની ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે NET પાસ કરી હશે તો જ Ph.Dમાં પ્રવેશ અપાશે

જીકાસ દ્વારા પ્રવેશ ફોર્મ ભરવાનો પ્રારંભ થયો, ત્યારે જ સૌરાષ્ટ્ર યુનિ.એ કર્યો નિર્ણય, માત્ર D પ્રવેશમાં UGCના અમલ કરવાનો દેખાડો કરાયો, અન્ય સરકારી યુનિવર્સિટીઓ કરતા સૌરાષ્ટ્ર યુનિનો નોખો સૂર કેમ? રાજકોટઃ યુજીસીની ગાઈડલાઈન મુજબ દેશની તમામ યુનિવર્સિટીઓમાં પી.એચડીમાં પ્રવેશ માટે નેશનલ એલિજીબીલીટી ટેસ્ટ (નેટ) પાસ કરવી ફરજિયાત છે. જો કે ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓમાં નેટ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદિત ભરતીમાં નિમણૂકો અપાતા વિરોધ

બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી વિના નિમણૂક અપાયાનો આક્ષેપ, ઈન્ચાર્જ રજિસ્ટ્રારના કહેવાથી નિમણુકો આપી હોવાની ચર્ચા, રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ ભરતીના મુદ્દે વિવાદ થયો હતો. કાયમી 10 પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરની એક વર્ષ પહેલાની વિવાદિત ભરતીમાં હવે કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડિયા અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર રમેશ પરમારે બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી વિના રાતોરાત નિમણૂક પત્રો આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code