સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 29મી ડિસેમ્બરે યોજાશે
રાજ્યપાલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અપાશે, રાજ્યના શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિતિ રહેશે, પદવીદાનની તૈયારીઓનો યુનિ. દ્વારા પ્રારંભ રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક વર્ષમાં બેવાર પદવીદાન સમારોહ યોજવામાં આવે છે. ત્યારે 58મો પદવીદાન સમારોહ ગઈ તા. 10મી માર્ચના રોજ યોજાયા બાદ હવે 59મો પદવીદાન સમારોહ આગામી તા.29મી ડિસેમ્બરે યોજાશે. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે […]


