1. Home
  2. Tag "SC"

SCએ ઉપરાષ્ટ્રપતિ અને કાયદા પ્રધાન પર કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો

દિલ્હી : સુપ્રીમ કોર્ટે બોમ્બે લોયર્સ એસોસિએશનની અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં કોલેજિયમ સિસ્ટમ પર કરવામાં આવી રહેલી ટિપ્પણીઓને લઈને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. એસોસિએશને આ અરજીમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખર અને કાયદા મંત્રી કિરેન રિજિજુ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે અરજી ફગાવી દીધી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો […]

શિવસેનાની સંપત્તિ મામલે શિંદે જૂથને SCનો ઝટકો, શિંદે જૂથને મિલ્કત ટ્રાન્સફર કરવાની અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ પાસ હાલના સમયમાં ઉપલબ્ધ સંપતિ એકનાથ શિંદે જૂથવાળી શિવસેનાને ટ્રાન્સફર કરવાની માંગણી કરતી અરજી કરતી સુપ્રીમ કોર્ટએ ફગાવી દીધી છે. આશીષ ગીરી નામના વકીલે આ અરજી સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરી હતી. આશીષ ગીરીની અરજી ફગાવતા ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડએ પૂછ્યું હતું કે, કેવા પ્રકારની આ અરજી છે અને આપ […]

SCમાં 69,000 થી વધુ કેસ પેન્ડિંગ,60 લાખ કેસ દેશભરની હાઈકોર્ટમાં સુનાવણીની રાહમાં   

દિલ્હી:કેન્દ્ર સરકારે ગુરુવારે માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટમાં 69,000 થી વધુ કેસ પેન્ડિંગ છે, જ્યારે દેશની 25 હાઈકોર્ટમાં 59 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. કાયદા મંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.સુપ્રીમ કોર્ટની વેબસાઈટની વિગતોને ટાંકીને તેમણે કહ્યું કે 1 ફેબ્રુઆરી સુધી સર્વોચ્ચ અદાલતમાં 69,511 કેસ પેન્ડિંગ હતા. તેમણે […]

સંવિધાન દિવસ નિમિત્તે કાયદામંત્રીએ જણાવ્યું : ન્યાયતંત્રની સ્વતંત્રતાને મજબૂત કરવા તમામ પ્રયાસો કરીશુ

નવી દિલ્હી: ‘અમે ન્યાયતંત્રને મજબૂત કરવા માટે બધું જ કરીશું. ન્યાયતંત્રની સ્વતંત્રતા અકબંધ રહેશે. બંધારણ દિવસ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં SCBA દ્વારા આયોજિત કાર્યક્રમમાં કાયદા મંત્રી કિરેન રિજિજુએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે દેશ તેના નેતાઓના દૂરંદેશી માર્ગદર્શનથી આગળ વધતો હોય છે. નેતા નબળો હોય તો દેશ નબળો. જો CJI નબળો પડે તો SC […]

દેશના 50માં CJI બનશે જસ્ટિસ ચંદ્રચુડ, CJI યુયુ લલિતે સરકારને નામની કરી ભલામણ

દિલ્હી: જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ હશે. વર્તમાન ચીફ જસ્ટિસ યુયુ લલિતે પોતાના અનુગામી એટલે કે દેશના આગામી સીજેઆઈ તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામની કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. કેન્દ્રને પત્ર મોકલતા પહેલા ચીફ જસ્ટિસ યુયુ લલિતે આજે સુપ્રીમ કોર્ટના તમામ જજોની બેઠક બોલાવી હતી. પરંપરા મુજબ, દેશના વર્તમાન CJI સરકારને તેમના અનુગામીની […]

દિલ્હીમાં પ્રદુષણનું સ્તર વધ્યું : સંપૂર્ણ લોકડાઉનની કેજરિવાલ સરકારની તૈયારીઓ

દિલ્હીઃ દેશની રાજદાની દિલ્હીમાં પ્રદુષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં દિલ્હી સરકારે કહ્યું હતું કે, દિલ્હીમાં પ્રદુષણ ઓછુ કરવા માટે સંપૂર્ણ કરી લોકડાઉન લગાવવા તૈયાર છીએ. દિલ્હી સરકારે 26 પાનાનું એફિડેવીટ પ્રદુષણ ઓછુ કરવા અને પર્યાવરણના રક્ષણ માટે કરાયેલા પ્રયાસોની જાણકારી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સફાળી જાગેલી દિલ્હી સરકારે તમામ […]

દિલ્હીમાં પ્રદુષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યાં અણીયારા સવાલ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. પ્રદુષણને લઈને થયેલી અરજીમાં સીજેઆઈએ કહ્યું હતું કે, સરકારે બે દિવસના લોકડાઉન ઉપર વિચારણા કરવી જોઈએ. તેમણે કહ્યું કે, પરાલી સળગાવવા ઉપરાંત દિલ્હીમાં ઈંડેસ્ટ્રીઝ, ફટાકડા અને ડસ્ટ પ્રદુષણનું કારણ છે. બે દિવસનું લોકડાઉન પણ એક ઉપાય છે. કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો […]

તહેવારોમાં ફટાકડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ના ફરમાવી શકાયઃ સુપ્રીમ કોર્ટ

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક મહત્વની ટીપ્પણી કરતા કહ્યું હતું કે, ફટાકડા ઉપર પૂર્ણ પ્રતિબંધ ન થઈ શકે. બંગાળમાં કાલી પૂજા, દિવાળી અને અન્ય તહેવારો ઉપર ફટાકડાને લઈને કોલકતા હાઈકોર્ટે લગાવેલા પ્રતિબંધના આદેશને રદ કર્યો હતો. તેમજ નોંધ્યું હતું કે, ફટાકડાનો દુરઉપયોગ અટકાવવા માટે મોનીટરીંગ તંત્ર વધારે મજબુત બનાવવું જોઈએ. કોરોના મહામારીમાં પ્રદુષણને રોકવા માટે બંગાળની […]

બળાત્કાર કેસઃ આસારામના પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલી વધી, બે સપ્તાહના ફર્લો રદ

હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ કર્યો રદ હાઈકોર્ટે સાંઈને બે સપ્તાહના ફર્લો મંજૂર રાખ્યાં હતા દિલ્હીઃ બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલીમાં વધારો થયો છે. સાંઈને હાઈકોર્ટે આપેલા બે સપ્તાહના ફર્લોને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર સુરતના જહાંગીરપુરા સ્થિત આસારામ આશ્રમમાં […]

21 વર્ષથી છુટાછેડા માટે લડતા દંપતિ વચ્ચે SCના ન્યાયમૂર્તિના એક વાક્યથી આવ્યો સુખદ અંત

દિલ્હીઃ આંધ્રપ્રદેશના એક દંપતિના લગ્ન બાદ સંબંધમાં ખટાશ આવતા વાત છુટાછેડા સુધી પહોંચી હતી. તેમજ 21 વર્ષથી દંપતિ છુટાછેડા માટે લડત આપી રહ્યાં હતા. સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દંપતિને એક જ વાત કહી હતી. જેથી પરિણીતાએ અરજી પાછી ખેંચવાની તૈયારી દર્શાવી હતી. તેમજ દંપતિ સાથે રહેવા પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code