1. Home
  2. Tag "school administrators"

GCERTએ બાલવાટિકાનો અભ્યાસક્રમ તૈયાર કર્યો, તે નવી શિક્ષણ નીતિ મુજબનો નથીઃ શાળા સંચાલકો

અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે બાળકોની ઉંમર નક્કી કરવામાં આવી છે. અને 6 વર્ષ સુધીના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવી છે. બાલવાટિકા માટે જીસીઈઆરટી દ્વારા જે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. તે નવી શિક્ષણ નીતિને અનુરૂપ નથી. આથી રાજ્ય શાળા સંચાલક મંડળે પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખીને બાલવાટિકાના અભ્યાસક્રમમાં ફેરફાર […]

શાળા સંચાલકોની 49 ટકા ફી વધારાની માગ, FRCએ 7 વર્ષથી ફીમાં વધારાને મંજુરી નથી આપી

અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓની ફી નક્કી કરવા માટે  ફી રેગ્યલેટરી કમિટી બનાવવામાં આવી છે. જે શાળાઓનો ખર્ચ વગેરેનો અભ્યાસ કર્યા બાદ ફી નક્કી કરવામાં આવતી હોય છે. જો કે સ્કુલ સંચાલકોની એવી ફરિયાદ છે. કે છેલ્લા સાત વર્ષથી એફઆરસીએ ફી વધારાને મંજુરી આપી નથી. દર વર્ષે સરેરાશ સાત ટકા વધારાને મંજુરી મળવી જોઈએ. […]

શાળા સંચાલકો RTE અંતર્ગત પ્રવેશ આપવાની ના પાડશે તો સરકાર કડક કાર્યવાહી કરશે

અમદાવાદઃ રાઈટ ટુ એજ્યુકેશન (RTE) કાયદા અંતર્ગત ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને નિયત મર્યાદામાં પ્રવેશ આપવામાં આવે છે. અને ગરીબ બાળકોની ફી પણ ખાનગી શાળાઓને સરકાર ચુકવે છે, આરટીઈમાં હાલ પ્રવેશ આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. અને ઓનલાઈન આવેલા ફોર્મ પૂર્ણ રીતે ચકાસણી થયા બાદ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જે ગરીબ બાળકનો પ્રવેશ ફાઈનલ થયા […]

શિક્ષણ વિભાગના જ્ઞાનસેતુ પ્રોજેક્ટ સામે ગ્રાન્ટેડ શાળા સંચાલકો, શિક્ષક સંઘે બાંયો ચડાવી,

ગાંધીનગરઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં ડે સ્કુલ અને રેસિડેન્ટ સ્કુલોને મંજુરી અપાશે, અને સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. એટલે કે તેની સીધી અસર રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ પર પડશે. અને શાળાઓ બંધ કરવાની નોબત આવશે. એવો ભય ગ્રાન્ટેડ શાળાના સંચાલકો અનુભવી રહ્યા છે. અને આ […]

ધો.10-12ની પરીક્ષા દરમિયાન શાળાના સંચાલકો કેન્દ્રો પર હાજર રહી શકશે નહીં, બોર્ડનો આદેશ

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 14 માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સુચના આપીને પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. કે, ધોરણ 10 અને 12ની પરીક્ષામાં શાળા સંચાલકો કેન્દ્રો પર હાજર રહી શકશે […]

શાળ સંચાલકો અને અધ્યાપકોની પડતર પ્રશ્નોના ઉકેલ માટે શિક્ષણ મંત્રી અને નાણા મંત્રી સાથે બેઠક યોજાઈ

ગાંધીનગરઃ રાજ્યના કોલેજોના અધ્યાપકો અને ગ્રાન્ટેડ શાળાના સંચાલકોના વણઉકેલ્યા પ્રશ્નો માટે લડતના મંડાણ કર્યા બાદ આખરે સરકારે બન્નેના પ્રતિનિધિ મંડળોને બોલાવીને ચર્ચા કરી હતી. છેલ્લા કેટલાક સમયથી કોલેજોના અધ્યાપકો અને શાળા સંચાલકો પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકાર પાસે માંગણી કરીને વિરોધ કરી રહ્યા હતા. ત્યારે સરકાર તરફથી પ્રશ્નોના નિવારણ માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ […]

ખાનગી શાળાઓને આરટીઈની ફી 50 ટકા ચુકવવાના સરકારના નિર્ણયથી સંચાલકોમાં નારાજગી

અમદાવાદ : રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળાઓને ચુકવવામાં આવતી ફી મામલે  સરકારે 50 ટકા જ ફી ચૂકવવાના નિર્ણયથી ખાનગી શાળા સંચાલકો ચિંતિત બન્યા છે. કેટલાક જિલ્લાશિક્ષણાધિકારીઓ દ્વારા આ વર્ષે વિદ્યાર્થીદીઠ 50 ટકા જ ફી ચુકવવામાં આવશે એવી જાણ કરાઇ હોવાનો દાવો કરાયો છે. જો 50 ટકા જ ફી ચૂકવવામાં આવે તો શાળાઓને થનારી સમસ્યાઓ અંગે […]

ગુજરાતમાં ધો-6થી 8માં અભ્યાસ કરતા સંતાનોને સ્કૂલ મોકલવામાં વાલીઓને ખચકાટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટતા હવે સ્કૂલોમાં ધીમે-ધીમે વર્ગો શરૂ કરવામાં આવી રહ્યાં છે. ધો-9થી 12ના વર્ગો શરૂ થયા બાદ હવે તા. 18મી ફેબ્રુઆરીથી ધો-6થી 8ના વર્ગો શરૂ થઈ રહ્યાં છે. જે માટે સ્કૂલ સંચાલકો દ્વારા તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. જો કે, કોરોના મહામારીને કારણે ભયભીત વાલીઓ સંતાનોને સ્કૂલ મોકલવા માટે ખચકાટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code