ખાણ મંત્રાલયમાં ભંગારના નિકાલથી રૂ. 17.21 કરોડની કમાણી
નવી દિલ્હીઃ ખાણ મંત્રાલય દ્વારા વિશેષ ઝુંબેશ 2.0 અભિયાન 2જી ઓક્ટોબર 2022 ના રોજ નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવ્યું હતું જ્યાં તમામ મંત્રાલય હેઠળની સંસ્થાઓ વિડીયો કોલ દ્વારા જોડાઈ હતી. અભિયાન દરમિયાન મંત્રાલય દ્વારા નિર્ધારિત ધ્યેય વરસાદના પાણીના સંગ્રહ, ખાતર માટેના ખાડાઓ, તળાવોની સફાઈ અને કચરાના યોગ્ય નિકાલના સ્વરૂપમાં “પર્યાવરણ પાછું આપવું” હતું. પ્રયાસોના […]