ભારતીય રેલવેને ભંગારના વેચાણથી કોરોના મહામારી વચ્ચે રૂ. 4575ની આવક
દિલ્હીઃ કોરોના મહામારીને પગલે ભારતીય રેલવેને પણ વ્યાપક અસર થઈ છે. અનેક મહિનાઓ સુધી રેલ વ્યવહાર બંધ રહ્યાં બાદ કેટલાક નિયંત્રણો સાથે ધીમે-ધીમે રેલ વ્યવહાર શરૂ કરાયો હતો. જેથી પેસેન્જરની આવકમાં મોટો ઘટાડો થયો છે. જો કે, વર્ષ 2020-21માં રેલવેને ભંગારના વેચાણથી રૂ. 4575 કરોડની આવક થઈ છે. આ આવક અત્યાર સુધીમાં સૌથી વધારે હોવાનું […]