1. Home
  2. Tag "sea shore"

જામનનગરના સમુદ્રકાંઠાના કીચડિયા પક્ષીઓની ગણતરી કાલથી ત્રણ દિવસ સુધી કરાશે

મરીન સેન્ચુરી વિસ્તારમાં ૩૦૦થી વધારે પ્રજાતિના યાયાવર પક્ષીઓનું રહેઠાણ, વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ગણતરી કરાશે, મરીન પાર્કમાં આલ્ગી, દરિયાઇ શેવાળ, વાદળી, ડોલ્ફીન, કાચબા જેવા જળચર પ્રાણીનો વારસો જામનગરઃ દેશમાં સૌ પ્રથમવાર મરીન નેશનલ પાર્ક- મરીન સેન્ચુરી જામનગર ખાતે આવતીકાલે તા. 03 થી 05 જાન્યુઆરી, 2025 દરમિયાન દરિયાકાંઠાના તેમજ કિચડીયા પક્ષીઓની ગણતરી-સેન્સસ યોજાશે. દરિયાકાંઠાના પક્ષીઓ માટે સ્વર્ગ […]

ભારતના 5 એવા મંદિર કે જ્યાં દરિયા કિનારો છે,નજારો એવો કે નજર નહીં હટે

ભારતમાં ઘણા ઐતિહાસિક અને આકર્ષક સ્થાપત્ય મંદિરો છે. પરંતુ એવા પણ ઘણા મંદિરો છે જેનું નજારો મનને મોહી લે છે. કેટલાક એવા મંદિરો છે જે સમુદ્ર અથવા દરિયા કિનારે આવેલા છે. જાણો આવા જ પાંચ પ્રખ્યાત મંદિરો વિશે. Bhagawati Amman Temple : આ મંદિર માતા પાર્વતીના રૂપમાં દેવી ભગવતીને સમર્પિત છે અને તેને સાંસ્કૃતિક વારસો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code