ભારતના 5 એવા મંદિર કે જ્યાં દરિયા કિનારો છે,નજારો એવો કે નજર નહીં હટે
ભારતમાં ઘણા ઐતિહાસિક અને આકર્ષક સ્થાપત્ય મંદિરો છે. પરંતુ એવા પણ ઘણા મંદિરો છે જેનું નજારો મનને મોહી લે છે. કેટલાક એવા મંદિરો છે જે સમુદ્ર અથવા દરિયા કિનારે આવેલા છે. જાણો આવા જ પાંચ પ્રખ્યાત મંદિરો વિશે. Bhagawati Amman Temple : આ મંદિર માતા પાર્વતીના રૂપમાં દેવી ભગવતીને સમર્પિત છે અને તેને સાંસ્કૃતિક વારસો […]