1. Home
  2. Tag "security agencies"

કચ્છઃ જખૌ નજીક હવે બિનવારસી હાલતમાં સેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના જખૌ વિસ્તારમાં દેશ વિરોધી પ્રવૃતિ અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ અને તપાસ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન સરહદની ખુબ જ નજીક આવેલુ છે જખૌ, જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ અહીં બાજ નજર રાખી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી જખૌ નજીકથી ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવે છે. […]

સ્વતંત્રતા દિવસ પર આતંકવાદી હુમલાની શંકાને સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું

દિલ્હીઃ-  દેશભરમાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ રહી છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. આ સાથએ જ જી 20ની બેઠક પણ ચાલી રહી હોવાથઈ ખાસ વિદેશથી આવેલા મહેમાનોની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દેશભરમાં સ્વતંત્રતા દિવસ પર આતંકવાદી હુમલાની શક્યતા સુરક્ષા એજન્સીઓ દ્રારા વ્યક્ત કરી છે. એલર્ટમાં કહેવામાં […]

કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી, દોઢ મહિનામાં 21 આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ સેના સતત સરહદ પારના આતંકવાદીઓના નાપાક મનસૂબાને કચડી રહી છે. જૂન અને જુલાઈ મહિનામાં સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પર આકરી કાર્યવાહી કરી હતી. આ સમયગાળામાં સેનાએ ખીણમાંથી 21 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. સુરક્ષા દળો દ્વારા આ આંકડા 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે જાહેર કરવામાં આવ્યા છે. ડેટા અનુસાર, બે મહિનામાં અનેક આતંકવાદીઓએ […]

છત્તીસગઢઃ સુરક્ષા એજન્સીઓએ 3 શકાંસ્પદ નક્સલવાદી ઝબ્બે

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદ અને નક્સલવાદ સહિતની રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ અટકાવવા માટે અભિયાન હાથ ધર્યું છે. સુરક્ષા એજન્સીઓએ છત્તીસગઢમાંથી 3 શંકાસ્પદ નક્સલવાદીઓને ઝડપી લઈને તેમની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં તેમની પાસેથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. આ શંકાસ્પદ નક્સલવાદીઓ પાસેથી વિસ્ફોટક સમગ્રી મળી આવી હોવાનું જાણવા […]

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે જાસુસી કરતો વિદેશ મંત્રાલયનો ડ્રાઈવર ઝડપાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે ભારતીય આર્મી અને સરકારની જાસુસી કરતા વિદેશ મંત્રાલયમાં કામ કરતા એક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ડ્રાઈવરને આઈએસઆઈએ હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યાનું ખૂલ્યું હુતું. પોલીસે ડ્રાઈવર સાથે સંડોવાયેલા લોકોને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. આ પ્રકરણમાં પશ્ચિમ બંગાળની એક મહિલાની સંડોવણી ખુલી હોવાનું જાણવા મળે છે. […]

શહેરી વિસ્તારમાં નક્સલવાદીઓના નેટવર્કને તોડી પાડવા સુરક્ષા એજન્સીઓએ ઘડી રણનીતિ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ માઓવાદીઓના શહેરી નેટવર્કની કમર તોડવાની રણનીતિ તૈયારી કરી છે. આ માટે કેન્દ્ર સરકારે સુરક્ષા દળોને જરૂરી સૂચના આપી છે. તેમણે સુરક્ષા દળોને માઓવાદી વ્યૂહરચનાકારો અને તેમના સમર્થકોના શહેરી નેટવર્કને ઓળખવા અને તેના પર કાર્યવાહી કરવા જણાવ્યું છે. સુરક્ષા સંસ્થાનના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાકી NGO અને નાગરિક અધિકાર સંગઠનો પણ […]

જમ્મુ-કાશ્મીરઃ શોપિયાંમાંથી સુરક્ષા એજન્સીઓએ 3 આતંકવાદીઓને ઝડપી લીધા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન સુરક્ષા એજન્સીઓએ 3 આતંકવાદીઓને શોપિયામાંથી ઝડપી લીધા હતા. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. ત્રણેય આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યાં હતા. આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં મોતનો સામાન મળી આવતા સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. દક્ષિણ […]

જમ્મુ-કાશ્મીરઃ ટાર્ગેટ કિલીંગની ઘટનાઓ અટકાવા સુરક્ષા એજન્સીઓએ બનાવ્યો એકશન પ્લાન

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જમ્મુ-કાશ્મીરમાં અનેક એજન્સીઓ અને સુરક્ષા દળોએ નાગરિકોની સુરક્ષા માટે કવાયત શરૂ કરી છે. ગયા વર્ષે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના આંકડામાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને નાગરિકોની હત્યાના મોટા કાવતરાની તપાસ […]

નુપુર શર્માની હત્યા કરવા આવેલા પાકિસ્તાની નાગરિકની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હીઃ ભારતમાં ઘુસીને ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માની હત્યાના કાવતરાને અંજામ આપવા આવેલા પાકિસ્તાની કટ્ટરપંથી રિજવાન અશરફની સુરક્ષા એજન્સીઓએ આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસા થયાં છે. નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદ પાકિસ્તાનના મંડી બહાઉદ્દીન જિલ્લામાં એક પંચાયત બોલાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકો સમક્ષ મૌલવીઓએ તકરીરો કરવામાં આવી […]

ઉદેયપુર હત્યાકાંડઃ કટ્ટરપંથીઓ ગુનાને અંજામ આપવા પ્લાન બી પણ તૈયાર કર્યો હતો, વધુ 3 આરોપી ઝડપ્યાં

જયપુરઃ કન્હૈલાલ હત્યા કેસમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. પોલીસે રાજસ્થાનના ચિત્તોડગઢમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઉદયપુર કન્હૈયાલાલ મર્ડર કેસની તપાસ કરી રહેલી NIAએ આ કેસમાં નવો ખુલાસો કર્યો છે. NIAની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ હત્યામાં મોહમ્મદ ગૌસ અને રિયાઝ સિવાય કુલ પાંચ લોકો સામેલ હતા. ટેલર કન્હૈયાલાની હત્યા સંપૂર્ણ પ્લાનિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code