1. Home
  2. Tag "Senior Citizens"

વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાશે,19 ઓગસ્ટ થી શરૂ થશે એવોર્ડ્સ માટે નામાંકન પ્રક્રિયા  

વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાશે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા કરાશે એનાયત એવોર્ડ્સ માટે નામાંકન પ્રક્રિયા 19 ઓગસ્ટ 2022થી થશે શરૂ દિલ્હી:ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા 1 ઓક્ટોબર 2022ના રોજ ઈન્ટરનેશનલ ડે ઓફ ઓલ્ડર પર્સન્સની ઉજવણીની ભાગરૂપે વૃદ્ધજનો માટે સેવારત સંસ્થાઓ તથા અગ્રણી વરિષ્ઠ નાગરિકોને વિવિધ 13 શ્રેણીઓમાં નેશનલ […]

ગુજરાતઃ વરિષ્ઠ નાગરિકોને પડતી નાની મોટી મુશ્કેલીઓના નિવારણ માટે હેલ્પલાઈન શરૂ કરાઈ

અમદાવાદઃ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે રાજ્યના વરિષ્ઠ નાગરિકોની મદદ માટે એલ્ડર હેલ્પલાઇન નંબર 14567 લોન્ચ કરતા કહ્યું કે, રાજ્યના વરિષ્ઠ નાગરિકોના સ્વસ્થ વૃદ્ધત્વ માટે રાજ્ય સરકાર વરિષ્ઠ નાગરિકોની હરહંમેશ પડખે છે. મંત્રી પ્રદીપ પરમારે કહ્યું કે, સરકાર રાજ્યના તમામ વર્ગોની સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ લાવવા સતત પ્રયત્નશીલ છે. રાજ્યના વરિષ્ઠ નાગરિકોને પડતી નાની […]

કોરોનાના વધતા કેસ સામે આજથી ફ્રન્ટ વર્કર, સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ત્યારે આજે સોમવારથી ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની ઉંમરના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિન નો પ્રીકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાના આ પ્રારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગર […]

 SBI, HDFC સહિતની આ બેંકોએ ડેડલાઇન વધારી, હવે 30 સપ્ટેમ્બર સુધી મળશે સીનીયર સિટીઝનને વધુ વ્યાજની ભેટ

મુંબઈ : કોરોના સંકટની વચ્ચે મે 2020 માં સીનીયર સીટીઝનને રાહત આપતા બેંકોએ સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ સ્કીમની ઘોષણા કરી હતી. તેની ડેડલાઇન 30 જૂનના રોજ સમાપ્ત થવા જઈ રહી હતી. ઘણી બેંકોએ આ સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 30 સપ્ટેમ્બર કરવાની જાહેરાત કરી છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકો એસબીઆઈ, એચડીએફસી બેંક અને બેંક ઓફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code