1. Home
  2. Tag "session"

ગુજરાત વિધાનસભાનું 13મી સપ્ટેમ્બરથી મળનાર સત્ર પેપરલેસ હશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનું આગામી 13મી સપ્ટેમ્બરથી યોજાવાનું છે. આ સત્ર પેપરલેસ રહેશે. તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભા હવે ઈ-વિધાનસભા બનવા માટે સજ્જ છે. ઇ-વિધાનસભા એટલે કે સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ વિધાનસભા. મહત્વનું છે કે, હવે […]

ગુજરાત વિધાનસભાના બેદિવસીય સત્રનો વિરોધ, 10 દિવસનું સત્ર બોલાવવા કોંગ્રેસની માગ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે માત્ર બે દિવસ માટે ચોમાસુ સત્ર બોલાવવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસે માગણી કરી છે. કે, વિધાનસભાનું સત્ર ઓછામાં ઓછું 10 દિવસ માટે બોલાવવું જોઈએ, વિધાનસભા એ લોકશાહીનું મંદિર છે. અને રાજ્યના અનેક પ્રશ્નોની ચર્ચા અને તેનો ઉકેલ લાવી શકાય તે માટે ગૃહના કામકાજના […]

ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર 21મી સપ્ટેમ્બરથી મળશે, ચાર બેઠકોનું આયોજન

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. તમામા રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ વિધાનસભાનું છેલ્લુ બે દિવસીય ચોમાસુ સત્ર 21મી સપ્ટેમ્બરથી મળશે. આ બે દિવસીય સત્રમાં ચાર બેઠકો મળશે. રાજ્યના વૈધાનિક અને સંસદીય વિભાગના સત્તાવાર સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે તારીખ […]

ગુજરાત યુનિવર્સિટીનું વર્ષ 2022-23નું નવું શૈક્ષણિક સત્ર જુલાઈથી શરૂ થશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રનો જુલાઈથી પ્રારંભ થશે. અને યુનિ.સંલગ્ન વિનિયન,વાણિજ્ય અને વિજ્ઞાનની કોલેજો જુલાઈથી જ વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યથી ધમધમતી થઈ જશે. હાલ કોલેજો અને યુનિ.ભવનોમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યુ છે. આ વખતે કોલેજોના પ્રથમ વર્ષમાં યુનિ.એ ઓનલાઈન પ્રવેશની વ્યવસ્થા કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાને કારણે 2 વર્ષથી પ્રવેશ, પરીક્ષા અને […]

ગુરુજી વ્યાખ્યાનમાળા 2021: ડૉ. મનમોહન વૈધે કહ્યું – ધર્મચક્રને સંચાલિત કરવું એ દરેકની જવાબદારી છે

માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા બે દિવસીય ગુરુજી વ્યાખ્યાનમાળાનું આયોજન થયું આ વખતે ગુરુજી વ્યાખ્યાનમાળાના મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈધ રહ્યા હતા તેઓએ ‘ધર્મચક્ર પ્રવર્તનાય’ વિષય પર બે દિવસ માટે સંબોધન આપ્યું હતું આ દરમિયાન તેઓએ ધર્મ, ધર્મચક્ર, ધર્મનું જીવનમાં મહત્વ, સંઘ, સેક્યુલર શબ્દ, સેક્યુલારિઝમ જેવા મુદ્દાઓ પર […]

ગુરુજી વ્યાખ્યાનમાળા: ડૉ. મનમોહન વૈધે કહ્યું – ધર્મને સમજવા પહેલા ભારતને સમજવું આવશ્યક

હાલમાં ગુરુજી વ્યાખ્યાનમાળા અંતર્ગત ચાલી રહ્યું છે સંબોધન RSSના સહ સરકાર્યવાહ ડૉ.મનમોહન વૈધ કરી રહ્યા છે સંબોધન દર વર્ષે માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા વ્યાખ્યાનમાળા યોજાય છે નવી દિલ્હી: દેશમાં રાષ્ટ્રીય વિચારો અને મૂલ્યોનું સંવર્ધન થાય તે પણ અતિ આવશ્યક બન્યું છે ત્યારે રાષ્ટ્રીય વિચારોનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુસર માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code