રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વેબસાઇટ “સેવાગાથા”ની ગુજરાતી આવૃત્તિનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગુજરાતી વેબસાઇટ “સેવાગાથા”નું લોકાર્પણ RSSના સહ સરકાર્યવાહ ડૉ. મનમોહનજી વૈદ્યના હસ્તે કરાશે લોકાર્પણ આજે સાંજે 5.30 કલાકે યોજાશે કાર્યક્રમ અમદાવાદ: સમાજમાં અનેક એવા લોકો છે જે મૂળભૂત અને પાયાની જરૂરિયાતથી વંચિત રહી જાય છે તો કેટલાક લોકો એવા પણ છે જે આર્થિક કે સામાજીક રીતે કેટલીક જરૂરિયાતોથી વંચિત રહી જાય છે અને […]