1. Home
  2. Tag "Sheikh Hasina"

બાંગ્લાદેશના રાજકારણમાં શેખ હસીના પરત નહીં ફરે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ચાલી રહેલી ઊથલ-પાથળ વચ્ચે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ ઝાઈનું નિવેદન સામે આવ્યું છે. સજીબ વાઝેદે દાવો કર્યો છે કે, તેમની માતા રાજકરણમાં પાછા નહીં કરે. પૂર્વ મુખ્ય સલાહકાર સજીબે સોમવારે જણાવ્યું હતું કે તેમની માતા હસીનાએ પરિવારની વિનંતી પર તેમની સુરક્ષા માટે દેશ છોડી દીધો. લંડનમાં એક એજન્સીને આપેલા […]

બાંગ્લાદેશમાં હિંસક અથડામણ વચ્ચે પરિવર્તનના ભણકારા, શેખ હસીનાએ રાજીનામું આપી દેશ છોડ્યો !

બાંગ્લાદેશમાં સરકાર વિરોધી દેખાવો વચ્ચે ફાટી નીકળેલી હિંસા હવે ઉગ્ર બની છે. આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યો હોવાના અહેવાલો છે. દરમિયાન બાંગ્લાદેશી સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે વધતી અશાંતિ વચ્ચે વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું હતું અને બાંગ્લાદેશ છોડી દીધું હતું. આ સાથે તેમની 15 વર્ષની સત્તાનો અંત આવ્યો હતો. […]

ભારત-બાંગ્લાદેશ ટેરરિઝમ અને કટ્ટરવાદ મામલે સાથે મળીને કામ કરશે

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક મળી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ અમારી ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ, એક્ટ ઈસ્ટ પોલિસી, વિઝન સાગર અને ઈન્ડો-પેસિફિક વિઝનના સંગમ પર સ્થિત છે. છેલ્લા એક જ વર્ષમાં અમે સાથે મળીને લોક કલ્યાણના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને પૂરા […]

આત્મનિર્ભર ભારતની દિશામાં ભારત આગળ વધી રહ્યું છેઃ શેખ હસીના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ જણાવ્યું હતું કે, હું ભારતમાં લગભગ 3 વર્ષ પછી આવી છે. અમારી વચ્ચે આગળ એક સકારાત્મક પ્રસ્તાવોની અપેક્ષા રાખું છું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે, આગામી 25 વર્ષ માટે અમૃતકાળની નવી સવાર માટે ભારતને શુભકામનાઓ પાઠવું છું. […]

બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં ભારતના યોગદાનને અમે હંમેશા યાદ રાખીએ છીએઃ શેખ હસિના

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેખ હસીનાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.  બાંગ્લાદેશી પીએમનું સ્વાગત કરવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. આ પહેલા બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ કહ્યું, અમારું સંપૂર્ણ ધ્યાન આપણા લોકો માટે ગરીબી દૂર કરવા […]

બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાની આજથી ચાર દિવસની ભારત મુલાકાત,સાત કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના

દિલ્હી:વડાપ્રધાન શેખ હસીનાની સોમવારથી શરૂ થનારી નવી દિલ્હીની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશ અને ભારત વચ્ચે જળ વ્યવસ્થાપન, રેલ્વે અને વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના અનેક ક્ષેત્રોમાં સાત કરારો પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે.વિદેશ મંત્રી એ.કે. અબ્દુલ મોમેને રવિવારે આ માહિતી આપી હતી. હસીના તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીના આમંત્રણ પર સોમવારે ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી […]

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પીએમ મોદીનો માન્યો આભાર અને કહ્યું કે….

બાંગ્લાદેશના વડાપ્રધાનએ પીએમ મોદીનો માન્યો આભાર યુક્રેનમાં ફસાયેલા નાગરિકોની મદદ બદલ માન્યો આભાર દિલ્હી:બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ મંગળવારે બાંગ્લાદેશી નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર માન્યો હતો. વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં હસીનાએ કહ્યું કે,’યુક્રેનના સુમી ઓબ્લાસ્ટમાં ફસાયેલા ભારતીયોની સાથે કેટલાક બાંગ્લાદેશી નાગરિકોને બચાવવા અને બચાવવામાં મદદ અને મદદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code