1. Home
  2. Tag "Sheikh Hasina"

બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીનો ખુની સફાયો, 400 કાર્યકરોની હત્યાનો દાવો

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને ચાલુ વર્ષે 5મી ઓગસ્ટના રોજ દેશ છોડીને ભાગવુ પડ્યું હતું. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનની આડમાં કટ્ટરપંથીઓએ તખ્તાપલટ કર્યો હતો અને આ દરમિયાન ભીષણ હિંસા ફાટી નીકળી હતી. જે હજુ સુધી અટકી નથી. પરંતુ રાજનીતિક કાર્યકર્તાઓ ઉપર હુમલા થઈ રહ્યાં છે. આ દરમિયાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગના દાવો છે […]

શેખ હસીનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર મુદ્દે વચગાળાના નેતા મુહમ્મદ યુનુસની નિંદા કરી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર માટે દેશના વચગાળાના નેતા મુહમ્મદ યુનુસની નિંદા કરી છે. શેખ હસીનાએ ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધનમાં મુહમ્મદ યુનુસ પર નરસંહાર કરવાનો અને હિંદુઓ સહિત અન્ય લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે 1975માં તેમના પિતા […]

શેખ હસીનાના જતા જ બાંગ્લાદેશના દિવસો ખરાબ શરૂ થયાં !

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબધો શેખ હસીનાની સરકાર ગયા પછી ખુબજ વણસી રહ્યાં છે. બાંગ્લાદેશની મોહમ્દ યુનુસની સરકાર સતત ભારત વિરુઘ નિવેદન કરી રહ્યાં છે. બાંગ્લાદેશને આનુ પરીણામ ભોગવવુ પડી રહ્યું છે. એવું લાગે છે કે, દિલ્લી અને ઢાકા વચ્ચેના રાજકીય સંબધો જ નહીં પરંતુ, બંન્ને દેશોના લોકો વચ્ચેના સંબઘોમાં પણ કડવાસ આવી […]

શેખ હસીનાએ ભારતમાં રહીને ચૂપ રહેવું જોઈએ, મોહમ્મદ યુનુસની ધમકી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે શેખ હસીના અને ભારતને લઈને નિવેદન જાહેર કર્યું છે. શેખ હસીનાને સલાહ આપતાં તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાને ભારતમાં જ રહેવું જોઈએ અને નિવેદનો કરવાથી બચવું જોઈએ. તેમણે રાજકીય નિવેદનો ન કરવા જોઈએ. યુનુસે એમ પણ કહ્યું કે, તે ભારત પાસેથી હસીનાના પ્રત્યાર્પણની માંગ કરશે, પણ હસીનાએ […]

શેખ હસીનાની મુશ્કેલી વધી, બાંગ્લાદેશની વચગાળાની સરકારે પાસપાર્ટ રદ્દ કર્યો

સાંસદોને આપવામાં આવેલા તમામ રાજદ્વારી પાસપોર્ટ રદ કરાયાં લંબાણપૂર્વકની ચર્ચા બાદ વચગાળાની સરકારે લીધો નિર્ણય શેખ હસીના વિરુદ્ધ અત્યાર સુધીમાં 44 થી વધુ ક્રિમિનલ કેસ નોંધાયા નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વચગાળાની સરકારે મોટો નિર્ણય લીધો છે. શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન સાંસદોને આપવામાં આવેલા તમામ રાજદ્વારી પાસપોર્ટ સરકારે રદ કરી દીધા છે. આ નિર્ણય સાથે પૂર્વ વડાપ્રધાન […]

શેખ હસીનાના ભારતમાં રહેવાથી સંબંધોને નુકસાન નહીં થાય: બાંગ્લાદેશ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મો. તૌહિદ હુસૈને સોમવારે જણાવ્યું હતું કે, ”શેખ હસીનાના દિલ્હીમાં લાંબા સમય સુધી રોકાણથી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર નકારાત્મક અસર થશે નહીં, દ્વિપક્ષીય સંબંધો એક મહત્વપૂર્ણ મુદ્દો છે, તે પરસ્પર હિત પર બાંધવામાં આવે છે,” ઢાકામાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્મા સહિતના રાજદ્વારીઓની બ્રિફિંગ પછી પત્રકારો […]

બાંગ્લાદેશના રાજકારણમાં શેખ હસીના પરત નહીં ફરે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ચાલી રહેલી ઊથલ-પાથળ વચ્ચે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ ઝાઈનું નિવેદન સામે આવ્યું છે. સજીબ વાઝેદે દાવો કર્યો છે કે, તેમની માતા રાજકરણમાં પાછા નહીં કરે. પૂર્વ મુખ્ય સલાહકાર સજીબે સોમવારે જણાવ્યું હતું કે તેમની માતા હસીનાએ પરિવારની વિનંતી પર તેમની સુરક્ષા માટે દેશ છોડી દીધો. લંડનમાં એક એજન્સીને આપેલા […]

બાંગ્લાદેશમાં હિંસક અથડામણ વચ્ચે પરિવર્તનના ભણકારા, શેખ હસીનાએ રાજીનામું આપી દેશ છોડ્યો !

બાંગ્લાદેશમાં સરકાર વિરોધી દેખાવો વચ્ચે ફાટી નીકળેલી હિંસા હવે ઉગ્ર બની છે. આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યો હોવાના અહેવાલો છે. દરમિયાન બાંગ્લાદેશી સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે વધતી અશાંતિ વચ્ચે વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું હતું અને બાંગ્લાદેશ છોડી દીધું હતું. આ સાથે તેમની 15 વર્ષની સત્તાનો અંત આવ્યો હતો. […]

ભારત-બાંગ્લાદેશ ટેરરિઝમ અને કટ્ટરવાદ મામલે સાથે મળીને કામ કરશે

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક મળી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ અમારી ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ, એક્ટ ઈસ્ટ પોલિસી, વિઝન સાગર અને ઈન્ડો-પેસિફિક વિઝનના સંગમ પર સ્થિત છે. છેલ્લા એક જ વર્ષમાં અમે સાથે મળીને લોક કલ્યાણના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને પૂરા […]

આત્મનિર્ભર ભારતની દિશામાં ભારત આગળ વધી રહ્યું છેઃ શેખ હસીના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ જણાવ્યું હતું કે, હું ભારતમાં લગભગ 3 વર્ષ પછી આવી છે. અમારી વચ્ચે આગળ એક સકારાત્મક પ્રસ્તાવોની અપેક્ષા રાખું છું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે, આગામી 25 વર્ષ માટે અમૃતકાળની નવી સવાર માટે ભારતને શુભકામનાઓ પાઠવું છું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code