1. Home
  2. Tag "Ships"

વાવાઝોડાને લીધે બંધ કરાયેલા કંડલાના દીન દયાળ બંદર પર 16 જહાજો લાંગરતાં ફરી ધમધમાટ શરૂ થયો

ગાંધીધામ :  દેસના સૌથી મોટા ગણાતા કંડલાના દીન દયાલ બંદર વાવાઝોડાને કારણે બંધ કરાયુ હતું. કોઈ જાનહાની ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. વાવાઝોડું શમી ગયા બાદ હવે બંદર પર પુનઃ પહેલા જેવો જ ધમધમાટ શરૂ થયો છે. જહાજોને તુણા આઉટ બોયોથી જેટી ઉપર લાવવાની પ્રક્રિયા પુન: શરૂ થઇ હતી. આજે બપોરે […]

ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી સાધનો લઈને આવતા જહાજો માટે બંદરોએ કર્યા ચાર્જીસ માફ

મોટા મોટા બંદરોનો સરાહનીય નિર્ણય ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી સામાન લઈને આવતા જહાજના ચાર્જીસ માફ સંકટ સમયમાં દેશની મદદે આવ્યા તમામ ક્ષેત્ર અને લોકો દિલ્હી: કોરોનાવાયરસનું સંકટ હાલ જે રીતે દેશ પર આવી પડ્યું છે. તે હવે માત્ર સરકારની જ નહી પણ લોકોને પણ જવાબદારી બની હોય તેવુ લાગી રહ્યું છે. દેશમાં હાલ કોરોનાવાયરસ સામે […]

મધ્ય વિયેતનામના પૂરગ્રસ્તોની મદદ માટે ભારતનું જહાજ રાહત સામગ્રી લઈને પહોંચ્યું

દિલ્હીઃ ભારતના દુનિયાના મોટાભાગના દેશો સાથે સારાસંબંધ છે અને ભારત દ્વારા મિત્ર દેશોમાં આફતના સમયમાં મદદ કરવામાં આવે છે. દરમિયાન મધ્ય વિયેતનામમાં પૂરગ્રસ્ત લોકો માટે 15 ટન રાહત સમગ્રી લઈને ભારતીય નૌકાદળનું જહાજ આઈએનએસ ક્લિટન વીયેતનામના બંદરગાહ, હોશ ચી પોર્ટન અને હોશ ચી મિન્હ સિટી પહોંચ્યું હતું. આ ઉપરાંત આઈએનએસ ‘કિલ્ટન’ જહાજ 26 થી 27 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code