1. Home
  2. Tag "shiv sena"

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટઃ 40 નારાજ ધારાસભ્યોની લાશ આવશેવાળા નિવેદનથી સંજય રાઉતે ફેરવી તોડ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા-નવા વળાંક જોવા મળી રહ્યાં છે. તેમજ શિવસેનાના નેતાઓ અને શિંદે જૂથ વચ્ચે શાબ્દીક યુદ્ધ શરૂ થયું છે. દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉતે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, કે, ગુવાહાટીથી 40 ધારાસભ્યોનો મૃતદેહ મુંબઈ  આવશે. સંજય રાઉતના નિવેદનથી વિવાદ સર્જાતા તેમણે પોતાના નિવેદનથી ફેરવી તોડ્યું છે. સોમવારે સંજય રાઉતે બચાવ […]

શિવસેનાને અમે નહીં પરંતુ NCPએ હાઈજેક કરીઃ એકનાથ શિંદે જૂથ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરેની સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયેલા છે. દરમિયાન નારાજ એકનાથ શિંદે સહિતના શિવસેનાના નારાજ ધારાસભ્યોના જૂથે શિવસેનાને અમે નહીં પરંતુ એનસીપીએ હાઈજેક કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હોવાનું જાણવા મળે છે. શિવસેનાના નારાજ ધારાસભ્ય જૂથના કેસરકરએ જણાવ્યું હતું કે, અમે શિવસેના છીએ અને રહીશે, અમે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી. અમારી પાસે […]

બાલાસાહેબ ઠાકરેના નામનો રાજકીય રીતે ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરાશેઃ શિવસેના

મુંબઈઃ શિવસેનાના નારાજ ધારાસભ્યોના ગ્રુપ નવી રાજકીય પાર્ટી બાલા સાહેબ ઠાકરેના નામે બનાવવાની વિચારણા કરી રહ્યાની અટકો વહેતી થઈ છે. દરમિયાન શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉદે બળવાખોર ધારાસભ્યો ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, અમે બાલા સાહેબની હિન્દુત્વની વિચારધારા ઉપર ચાલી રહ્યાં છીએ, જો કોઈ રાજકીય ઈરાદો પાર પાડવા બાલા સાહેબના નામનો ઉપયોગ કરશે તો […]

સંજય રાઉતના સૂર બદલાયાં, નારાજ MLAએ ઈચ્છે તો મહાવિકાસ અઘાડી સાથે છેડો ફાડવા તૈયારી દર્શાવી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરીને શિવસેનાના જ 42 જેટલા ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરીને બળવો કર્યો છે. તેમજ હાલ આ દારાસભ્યો ગોવાહાટીમાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન એકનાથ શિંદે સહિતના નારાજ ધારાસભ્યોએ એનસીપી અને કોંગ્રેસ સાથેની સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આમ છેલ્લા ત્રણેક દિવસથી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો […]

હિન્દુત્વ અને શિવસેના એકબીજાના પૂરકઃ સીએમ ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઠાકરે સામે શિવસેનાના જ કેટલાક ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સીએમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, તેઓ સામે આવીને કહે તો હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું, એટલું જ નહીં શિવસેનાનું નૈતૃત્વ કરવા પણ સમક્ષ ન હોવાનું કહેશે તો પદ ઉપરથી રાજીનામું આપી દઈશ. નારાજ ધારાસભ્યો કહેશે કે, હું સીએમ પદ […]

મહારાષ્ટ્રઃ સીએમ ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં, શિવસેનાના 30 ધારાસભ્યોનો બળવો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની મહાવિકાસ આઘાડીની મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયાં છે. શિવસેનાના જ 30 જેટલા ઘારાસભ્યોએ હાલ સુરતની એક હોટલમાં રોકાયેલા છે. આ ધારાસભ્યોએ મહારાષ્ટ્રની સીએમ ઠાકરે સરકારથી નારાજ હોવાથી આ પગલુ ભર્યાનું ચર્ચાઈ રહ્યું છે. સુરતની હોટલમાં શિવસેનાના નેતા એકનાથ શિંદે સહિત 30 ધારાસભ્યો રોકાયેલા હોવાનું […]

નૂપુર શર્માના નિવેદન મુદ્દે નારાજ મુસ્લિમ દેશોને આતંકવાદ મુદ્દે વધુ એક મહિલા નેતાના સવાલો

મુંબઈઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નૂપૂર શર્માના મહંમદ પૈગંબર મુદ્દે વિવાદીત નિવેદન મુદ્દે મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સમાજવાદી પાર્ટીના પૂર્વ મહિલા મુસ્લિમ નેતાએ ઓવૈસી, મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ દેશોને અણીયારા સવાલો કર્યાં હતા. ઓવૈસીના ભાઈ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરે છે ત્યારે આ આગંવાનો કેમ ચૂપ રહે છે. તેમજ […]

આયકર વિભાગે શિવસેનાના નેતાઓ આદિત્ય ઠાકરે અને અનિલ પરબના પરિચીતો ઉપર દરોડા

મુંબઈઃ આયકર વિભાગે શિવસેનાના નેતાઓ આદિત્ય ઠાકરે અને અનિલ પરબના નજીકના સાથીદારો સાથે જોડાયેલા પરિસરમાં સર્ચ હાથ ધર્યું હતું. આયકર વિભાગની તપાસ  સવારે રાહુલ કનાલ, શિવસેનાના સભ્ય સદાનંદ કદમ અને નાયબ પ્રાદેશિક પરિવહન અધિકારી બજરંગ ખરમાટેના ઘરે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે મુંબઈ અને પુણેમાં ત્રણેય સાથે જોડાયેલા 12 સ્થળો પર સર્ચ કર્યું હતું પ્રાપ્ત […]

શિવસેના કોંગ્રેસની આગેવાનીના UPAનો હિસ્સો બને તેવી શકયતા: સંજય રાવતે આપ્યા સંકેત

શિવસેનાના સાંસદ સંજય રાઉતએ એક બેઠકમાં રાહુલ ગાંધીને કોંગ્રેસના નેતૃત્વમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ને પુનર્જીવિત કરવા કહ્યું હતું. દેશમાં 2004-14ની વચ્ચે આ ગઠબંધનએ શાસન કર્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાસે વિપક્ષનું હૃદય બનવાની ન તો ક્ષમતા છે કે ન તો તેનું નેતૃત્વ. હવે યુપીએ નથી. તેમણે એનસીપી પ્રમુખ […]

કોંગ્રેસ વિના નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં પરાસ્ત કરવા અશક્યઃ શિવસેના

દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દેશમાં કોંગ્રેસને સાઈડલાઈન કરીને અન્ય નાના-નાના પક્ષો સાથે મળીને નવો મોરચો ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ તાજેતરમાં તેઓ દિલ્હીના પ્રવાસ બાદ મુંબઈના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી. જો કે, શિવસેના મમતા બેનર્જીના આ પ્રયાસથી ખુશ નહીં હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code