1. Home
  2. Tag "shiv sena"

કોંગ્રેસ વિના નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં પરાસ્ત કરવા અશક્યઃ શિવસેના

દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દેશમાં કોંગ્રેસને સાઈડલાઈન કરીને અન્ય નાના-નાના પક્ષો સાથે મળીને નવો મોરચો ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ તાજેતરમાં તેઓ દિલ્હીના પ્રવાસ બાદ મુંબઈના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી. જો કે, શિવસેના મમતા બેનર્જીના આ પ્રયાસથી ખુશ નહીં હોવાનું […]

કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ વધવા મુદ્દે શિવસેનાએ કેન્દ્ર સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

હિન્દુઓ ઉપર હુમલાઓને અટકાવવા સરકાર નિષ્ફળઃ શિવસેના મુખપત્ર સામનામાં ભાજપ ઉપર કર્યાં આકરા પ્રહાર મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે અને ઘાટીમાં લઘુમતિ હિન્દુ અને શિખ ધર્મના લોકોની ઘટનાને પગલે કેન્દ્ર સરકાર એકશન મોડમાં આવ્યું છે. આવા બનાવોને પગલે શિવસેનાએ ભાજપને નિશાન બનાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, આપને હિન્દુત્વ […]

મહારાષ્ટ્રનું રાજકારણઃ નારાયણ રાણેને CM ઠાકરે વિરુદ્ધ ઉચારણ કરવું પડ્યું ભારે

મુંબઈઃ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મુશ્કેલીમાં વધારો થયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આપત્તિજનક નિવેદનને લઈને તેમની ધરપકડના આદેશ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. નાસિક ક્રાઈમ બ્રાન્ચે આ આદેશ જાહેર કર્યાં છે. આ ઉપરાંત તેમની સામે 3 પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જેથી ભાજપ અને શિવસેનાના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા. નાસિકના […]

રાજકારણ: શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ફરીવાર કર્યા પીએમ મોદીના વખાણ

મહારાષ્ટ્રમાં રાજકારણની રમત તેજ શિવસેના-બીજેપી વચ્ચે ઘટી રહ્યું છે અંતર: રાજકીય જાણકાર શિવસેનાના પ્રવક્તાએ કર્યા ભરપૂર વખાણ મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકારણની રમત છેલ્લા કેટલાક દિવસથી તેજ બની હોય તેવું વર્તાય રહ્યું છે. શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના સીએમ દ્વારા પીએમ મોદીના વખાણ અને હવે શિવસેનાના પ્રમુખ સંજય રાઉત દ્વારા પીએમ મોદીના વખાણ કરવામાં આવ્યા છે જેને લઈને […]

મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીના એંધાણઃ ભાજપ-શિવસેના ફરી એકસાથે આવે તેવી શકયતા

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં કંઈ નવા-જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. જૂના મિત્રો હવે એકસાથે ફરીથી આવવાની તૈયારી કરી રહ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપથી અલગ થઈને કોંગ્રેસ અને એનસીપીની મદદથી સરકાર બનાવનારી શિવસેનાનું વલણ પોતાના જૂના મિત્ર ભાજપ તરફ નરમ પડી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે વાતના સંકેત બંને તરફથી જોવા મળી રહ્યાં […]

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં શિવસેના પણ ઝંપલાવશે, રાજકીય જંગ જામશે

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આગામી એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેની ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરીને પ્રચાર પણ આરંભી દીધો છે. બીજી તરફ વિધાનસભાની આ ચૂંટણીમાં હવે શિવસેનાએ પણ ઝંપલાવાનો નિર્ણય લીધો છે. પક્ષના મુખ્ય પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે […]

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોતની ફિલ્મ ‘ધાકડ’ આ તારીખે થશે રિલીઝ

કંગનાએ ‘ધાકડ’નું પોસ્ટર કર્યું શેર આ વર્ષે થિયેટરર્સમાં જોઈ શકાશે ફિલ્મ કંગના જાસુસની ભૂમિકા નિભાવતી જોવા મળશે મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોતની આગામી ફિલ્મ ‘ધાકડ’ની રીલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. આ મૂવી આ વર્ષે થિયેટરોમાં રિલીઝ થશે. કંગનાએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી છે. આ સાથે એક નવું પોસ્ટર પણ શેર કર્યું […]

મુંબઈમાં ગુજરાતી મતદારોને રિઝવવાના શિવસેનાના પ્રયાસો, ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં 30 લાખથી વધારે ગુજરાતીઓ વસવાટ કરે છે. તેમજ વર્ષ 2022માં મંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે શિવસેનાને અત્યારથી જ ગુજરાતી મતદારોને રિઝવવાના પ્રયાસો શરૂ કર્યાં છે. ભાજપના મતદાર મનાતા ગુજરાતીઓને રિઝવવા માટે શિવસેનાએ ખાસ સ્લોગન પણ બનાવ્યું છે. ગુજરાતીઓને આકર્ષવા માટે ‘મુંબઇમાં જલેબીને ફાફડા ઉદ્ધવ ઠાકરે આપડા’નું આયોજન કરવામાં […]

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદનું નામ બદલવા માટે મહાવિકાસ અઘાડી સરકારમાં મતભેદ

મુંબઈઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં અલ્હાબાદ સહિતના શહેરના નામ બદલવામાં આવ્યાં છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઔરંગાબાદનું નામ બદલવાની માંગણી કરવામાં આવી રહી છે. તેમજ શિવસેના પણ શહેરનું નામ બદલીને સંભાજીનગર કરવા માંગે છે. જો કે, ઔરંગાબાદ શહેરનું નામ બદલવાના મુદ્દે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારની અંદર જ મતભેદ ઉભા થયાં છે. હાલ મહારાષ્ટ્રમાં શિવસેના, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code