1. Home
  2. Tag "shivji"

સોમવારે આ ઉપાયો કરો, જીવનના કષ્ટથી અપાવે છે મુક્તિ

હિંદૂ ધર્મમાં ભોળાનાથની પૂજાને વિશેષ લાભકારી માનવામાં આવી છે. એવી માન્યતા છે કે મહાદેવની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની બધી જ સમસ્યા દુર થઈ જાય છે. મહાદેવની પૂજા કોઈપણ દિવસે કરી શકાય છે પરંતુ સોમવારનો દિવસ સૌથી ખાસ ગણાય છે. સોમવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી પણ ભોળાનાથ પ્રસન્ન થાય છે અને પૂજા કરનાર પર તેમની કૃપા […]

શું તમે જાણો છો? શિવજીને ત્રણ પુત્રોની સાથે ત્રણ પુત્રી પણ હતી,જાણો રોચક સત્ય

શિવભક્તોની સંખ્યા આ દુનિયામાં એટલી છે કે તેનો અંદાજ પણ લગાવી શકાય નહીં. એવું કહેવામાં આવે છે કે વિશ્વના કોઈ પણ ખૂણામાં જતા રહો પણ તમને ત્યાં શિવભક્ત તો મળી જ રહેશે. શિવજીની પૂજા, આરાધના અને ભક્તિ કરનારા ભક્તોને પણ કદાચ આ વાતની જાણ હશે નહીં કે શિવ ભગવાન એટલે કે ભગવાન ભોલેનાથની ત્રણ દિકરી […]

શું તમને ખબર છે? શિવજીના પૂત્ર દ્વારા સમુદ્રમાં બનાવવામાં આવેલું આ શિવમંદિર દિવસમાં બે વાર ડૂબી જાય છે

શિવ મંદિરની અનોખી કહાની શિવપૂત્રએ બનાવ્યું છે આ મંદિર શિવભક્તોએ અવશ્ય જાણવું જોઈએ શિવજીનો મહિમાં અને તેમની ભક્તિ કરનાર ભક્તને તો આ વિશે કદાચ ખબર હશે કે ભારતમાં શિવજીના કેટલા મંદિર છે અને કયા મંદિરનું કેવું સત છે. પણ લોકોએ તે વાત પણ જાણવી જોઈએ કે શિવજીના પૂત્ર દ્વારા એક મંદિર એવું પણ બનાવવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code