1. Home
  2. Tag "shivsena"

અજિત પવાર સાથેની અવારનવાર મુલાકાતોથી શરદ પવારની છબી ખરડાય છેઃ શિવસેના (UBT)

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચેની અવારનવાર બેઠકો NCPના વડાની છબી ખરડાઈ રહી છે. શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (શિવસેના-યુબીટી) એ સોમવારે આ દાવો કર્યો હતો. શિવસેનાના (UBT) મુખપત્ર ‘સામના‘ એ એક સંપાદકીયમાં કહ્યું છે કે શરદ પવાર (તેમના કાકા) સાથે અજિત પવારની વારંવારની મુલાકાતો જોવી રસપ્રદ છે […]

વિપક્ષમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે ભાગલાઃ AAP બાદ શિવસેનાનું સમર્થન, NCPનો વિરોધનો ઈન્કાર

નવી દિલ્હીઃ આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષી પક્ષોએ એક છત નીચે એકત્ર થઈ રહ્યાં છે અને ભાજપ સરકાર સામે મોરચો ખોલ્યો છે, જો કે, વિપક્ષી પક્ષોમાં પહેલાથી જ કેટલાક મુદ્દાઓને લઈને અંદર અંદર નારાજગી સામે આવી છે, આમ આદમી પાર્ટી અને મમતા બેનર્જીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, આ મામલો હજુ શાંત પડ્યો […]

કટોકટી સામેની લડત: વિશ્વની પહેલી અહિંસક જમણેરી ક્રાંતિ !

૨૫મી જૂન એટલે કટોકટી નખાયાના કાળા દિવસની કડવી સ્મૃતિ. કટોકટી કાળમાં ‘બેધડક સત્ય’ બોલવાનું કોઈ મીડિયાનું સાહસ નહોતું. બધાં ઈન્દિરા ગાંધીની ‘ગોદી’માં બેઠેલાં મીડિયાં હતાં. ન્યાયતંત્ર સંપૂર્ણ શરણે થઈ ગયું હતું. પોલીસના અત્યાચારોનો કોઈ પાર નહોતો. આવા સમયે કઈ રીતે વિશ્વની પહેલી જમણેરી અહિંસક ક્રાંતિ થઈ તેની રસપ્રદ વાતો. (જયવંત પંડ્યા) જ્યારે ન્યાયતંત્ર સંપૂર્ણ શરણે […]

દેશના રાજકારણમાં અણધાર્યો વળાંક, હવે વિપક્ષના નેતાઓનો હિન્દુત્વ તરફ ઝુકાવ

નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણીને લઈને અટકળો ચાલી રહી છે. બીજી તરફ દેશના રાજકારણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર ફેરફાર જોવા મળી રહ્યો છે, પહેલા ભાજપ અને શિવસેના સિવાયની મોટાભાગની રાજકીય […]

શિવસેનાનું નામ-નિશાન મામલે ચૂંટણી પંચના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે ના આપ્યો સ્ટે

નવી દિલ્હીઃ શિવસેનાનું નામ અને ચૂંટણી નિશાન મામલે ચૂંટણી પંચના નિર્ણય ઉપર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, અમે આદેશ ઉપર સ્ટે આપી નથી શકતા, આ પાર્ટીની અંદર એક અનુબંધાત્મક સંબંધ છે. ઉદ્ધવ ઠાકરેની અરજી પર સર્વોચ્ચ અદાલતે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ચૂંટણી પંચને નોટીસ આપી છે. તેમજ બે સપ્તાહમાં […]

મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકેરેને બીજો મોટો ઝટકો – શિવસેનાનું કાર્યાલાય હવે શિંદે જુથને સોંપાયું

શિવસેનાનું કાર્યલાય હવે શિંદેજૂથને સોંપાયું ઉદ્ધવ ઠાકરેને બીજો ફટકો પડ્યો મુંબઈઃ- શિવસેનામાંથી અલગ પડેલા શિંદે જૂથની છેવટે દરેક મોર્ચે જીત થઈ છે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ હારનો સામનો કરવો પડ્યો છે.આ પહેલા શિવસેનાના પક્ષનું નામ શિંદેજૂથને સોંપાયું હચતું ત્યારે હવે વધુ એક ઝટકો ઉદ્ધવ ઠાકરેને પડ્યો છે,સોમવારે વિધાનસભા પક્ષમાં શિવસેના પાર્ટી કાર્યાલય પર કબજો કર્યા બાદ […]

મહારાષ્ટ્રમાં હવે ‘શિવસેના’ બન્યું શિદેજૂથનું – એકનાથ શિંદેની મોટી જીત

મહારાષ્ટ્રમાં ‘શિવસેના’ બન્યું શિદેજૂથનું એકનાથ શિંદેનું થયું હવે શિવસેના ઉદ્ધવ ઠાકરેની થઈ હાર ચૂંટણી પંચે  વિતેલા દિવસને શુક્રવારે શિંદે જૂથનું નામ બદલીને શિવસેના કરવાનો આદેશ આપ્યો હતો.  ચૂંટણી ચિન્હ તીર અને ધનુષ એકનાથ શિંદેની પાર્ટી પાસે જ રહેવાનો આદેશ જારી કરતા જ શિંદે જૂથની જીત થી હતી તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની આશાઓ પર પાણી […]

રાહુલ ગાંધીની નીતિશકુમાર બાદ શિવસેનાના સંજય રાઉતે પ્રશંસા કરી

મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉત પણ રાહુલ ગાંધીના વખાણ કરનારા નેતાઓમાંના એક બની ગયા છે. તેમણે ‘ભારત જોડો’ યાત્રાના વખાણ કર્યા છે. તેમજ યાત્રાની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. હાલમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ રાહુલના વખાણ કર્યા હતા અને તેમને 2024માં વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા હતા. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં […]

ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારોઃ અપ્રમાણસર સંપત્તિના કેસની હાઈકોર્ટમાં થશે સુનાવણી

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારો થયો છે. બોમ્બે હાઈકોર્ટ તેમની સામે અપ્રમાણસર સંપત્તિના કેસની સુનાવણી કરવા સંમત થઈ છે. આ મામલે 8 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે. અરજીમાં પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે ઉપરાંત તેમની પત્ની રશ્મિ ઠાકરે અને આદિત્ય ઠાકરેનું નામનો પણ ઉલ્લેખ કરાયો છે. અરજદારે ત્રણેય વિરુદ્ધ CBI અને ED તપાસની દાદ માગી […]

શિવસેનાના નેતા સંજય રાઉતને કોર્ટમાંથી મળી રાહત, ઈડીના કેસમાં જામીન મળ્યાં

મુંબઈઃ શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉતની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે મુંબઈની પીએમએલએ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. પાત્રા ચાલીની જમીન કૌભાંડના આરોપમાં ઈડીએ સંજય રાઉતની ધરપકડ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 1 ઓગસ્ટના રોજ મુંબઈમાં પાત્રા ‘ચાલ’ના પુનઃવિકાસમાં કથિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code