1. Home
  2. Tag "shivsena"

ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારોઃ અપ્રમાણસર સંપત્તિના કેસની હાઈકોર્ટમાં થશે સુનાવણી

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારો થયો છે. બોમ્બે હાઈકોર્ટ તેમની સામે અપ્રમાણસર સંપત્તિના કેસની સુનાવણી કરવા સંમત થઈ છે. આ મામલે 8 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે. અરજીમાં પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે ઉપરાંત તેમની પત્ની રશ્મિ ઠાકરે અને આદિત્ય ઠાકરેનું નામનો પણ ઉલ્લેખ કરાયો છે. અરજદારે ત્રણેય વિરુદ્ધ CBI અને ED તપાસની દાદ માગી […]

શિવસેનાના નેતા સંજય રાઉતને કોર્ટમાંથી મળી રાહત, ઈડીના કેસમાં જામીન મળ્યાં

મુંબઈઃ શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉતની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે મુંબઈની પીએમએલએ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. પાત્રા ચાલીની જમીન કૌભાંડના આરોપમાં ઈડીએ સંજય રાઉતની ધરપકડ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 1 ઓગસ્ટના રોજ મુંબઈમાં પાત્રા ‘ચાલ’ના પુનઃવિકાસમાં કથિત […]

મુંબઈઃ ઈડીના કેસમાં સંજય રાઉતના વધુ 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર રાખ્યાં

મુંબઈઃ નવી દિલ્હીઃ પાત્રા ચાલ જમીન કૌભાંડ મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને હજુ સુધી રાહત મળી નથી. કોર્ટના આદેશ પર તેણે 8 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડમાં રહેવું પડશે. EDના અધિકારીઓએ રવિવારે રાઉતની ધરપકડ કરી હતી. ઈડીએ ધરપકડ પહેલા રાઉતની લગભગ 6 કલાક પૂછપરછ પણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર […]

શિવસેનાના નેતા સંજય રાઉતની વધી મુશ્કેલીઃ ઈડી કોર્ટમાં રજૂ કરી કસ્ટડી માંગશે

મુંબઈઃ શિવસેનાના નેતા સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો થયો છે. જમીન કૌભાંડ કેડમાં ઈડીએ તેમની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ઈડીએ ભાંડુપ સ્થિત તેમના નિવાસસ્થાન ઉપર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 11.5 લાખની રોકડ મળી હતી. ઈડીએ આ પ્રકરણમાં લંબાણપૂર્વકની તેમની પૂછપરછ કરી હતી. મુંબઈના યાત્રા ચોલ ઘોટાળા મામલે ઈડીએ સંજય રાઉતના ધરે લગભગ 9 […]

મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલપાથલ વચ્ચે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનું ટ્વિટ વાયરલ – કહ્યું હતું, ‘મે સમન્દર હું લોટ કે વાપસ આઉંગા’

મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલપાથલ વચ્ચે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનું ટ્વિટ વાયરલ – મંત્રી પદ છોડતા  કહ્યું હતું, ‘મે સમન્દર હું લોટ કે વાપસ આઉંગા’ મહારાષ્ટ્રના રાજદકરણમાં પલટો આવાની તૈયારી માં છએ વિતેલા દિવસે સીએમ ઠાકરેએ પોતાના પદ પરથી રાજીનામિ આપીને સીએમનું પદ છોડ્યું હતું ત્યારે હવે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદ સંભાળવાની કવલાય.ત શરુ થઈ […]

શિવનસેનાએ ફ્લોર ટેસ્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો -આજે સાંજે થશે સુનાવણી

શિવસેનાએ ફ્લોર ટેસ્ટ સામે SCમાં અરજી કરી આંજે સાંજે આ મમાલે થશે સુનાવણી મુંબઈઃ- છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલ પાથલ મચવા પામી છે આવી સ્થિતિ વચ્ચે રાજ્યપાલે શિવસેનાને ફ્લોર ટેસ્ટની અગ્નિપરિક્ષામાંથી પસાર થવા કહ્યું છે ,શિવસેનાને ફ્લોર ટેસ્ટ માટેનો આદેશ આપવામાં આવ્યો હતો જો કે હવે  શિવસેનાએ ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવાના રાજ્યપાલના […]

ઉદ્ધવ ઠાકરે એ અગ્નિપરિક્ષામાંથી પસાર થવું પડશે – ફ્લોર ટેસ્ટમાં સાબિત કરવી પડશે બહૂમતિ

ઉદ્ધવ ઠાકરેની થશે અગ્નિપરિક્ષા સાંજે ફ્લોર ટેસ્ટમાં સાબિત કરવી પડશે બહૂમતિ મુંબઈઃ- છેલ્લા કેટલાક દિવલોથી મહારાષ્ટ્રનું રાજકરણ ગરમાયું છે. શિવસેના પાર્ટીમાં ઉથલપાથલ દોવા મળી રહી છે ત્યારે હવે છેવટે ફ્લોર ટેસ્ટ સાબિત કરવાનો સમય આવી ચૂક્યો છે,મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલ એક વળાંક તરફ આગળ વધી રહી છે. એક તરફ ભાજપે સરકાર બનાવવાની કવાયત તેજ કરી દીધી […]

ED એ સંજય રાઉતને સમન્સ પાઠવ્યું – જમીન ભ્રષ્ટાચાર મામલે આવતી કાલે થશે પૂછપરછ 

ઈડીએ સંજય રાઉતની સમન પાઠવ્યું આવતી કાલે થશે પૂછરછ મુંબઈઃ- છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રના રાજકરણમાં ગરમાટો છવાયો અનેક ઉથલપાથલ વચ્ચે શિવસેના પાર્ટી પર સંકટના વાદળો છવાયા છે ત્યારે હવે આ પાર્ટીના એક નેતા પર મુશ્કેલીઓ વધી છે. કારણ કે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતને ઈડી દ્રારા  સમન્સ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ આવતી […]

શિવસેનાના 15 બળવાખોર ઘારાસભ્યોની સુરક્ષા વધારાઈ -કેન્દ્ર એ ‘Y’ પ્લસ સુરક્ષા પ્રદાન કરી

શિવસેનાના 15 નેતાઓની સુરક્ષા વધારાઈ Y પ્લસ સુરક્ષા પ્રદાન કરવામાં આવી મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રની રાજનિતીમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે ત્યારે શિવસેનાના પૂર્વ નેતા એકનાથ શિંદેનું પલડું નમતું જોવા મળી રહ્યું છે.ઉદ્ધવ ઠાકરે અને શિંદે હવે આમને સામને જોવા મળે છે આવી સ્થિતિમાં શિંદેના 15 જેટલા બળવાખર ઘારાસભ્યોની સુરક્ષા વધારવામાં આવી છે. વિધાનસભાના […]

એકનાથ શિંદેને ઝટકોઃ ડેપ્યુટી સ્પીકરએ અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવ્યો, મુંબઈમાં ધારા 144 લાગુ

મુંબઈઃ શિવસેના સામે બળવો પોકારનારા એકનાથ શિંદે જૂથને મોટો ઝડકો લાગ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરએ અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. એટલું જ નહીં 16 ધારાસભ્યોને નોટિસ આપી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈમાં પોલીસે ધારા 144 લાગુ કરી છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દિલીપ બલસે પાટિલએ જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code